________________
હાજર k ostwestostustasosta taustastattetettestosters
testostestato
********×××××××××××s
| સામગ્રી-યુક્ત બને તો તે જરૂર ઘટકાર્ય કરી શકે. એટલે એમ કહેવાય કે ઘટકાર્યને | ઉત્પન્ન કરવાની યોગ્યતા એ દંડના સ્વરૂપમાં જરૂર છે. રૂતરારપામવાને વIછે | કાર્યનન તત્ સ્વરૂપષે RUKI જરૂરી સામગ્રીના અભાવમાં જે વસ્તુ કાર્ય ન | કરી શકે તો તેટલા માત્રથી તે કાર્ય પ્રત્યેની તે વસ્તુની કારણતા ઊડી ન જાય.
ફલોપધાયક: આ એવું કારણ છે કે જે બધી જરૂરી સામગ્રીથી યુક્ત બનેલું છે અને | | તેથી જ જેની ઉત્તરક્ષણમાં કાર્ય થઈ જવાનું છે. અર્થાત્ કાર્યરૂપ ફળનું જે ઉપધાન | (જનન) કરે તે ફલોપધાયક કારણ કહેવાય.
| સ્વરૂપયોગ્યતાવાળો અરણ્યસ્થ દંડ જો કુંભારના હાથમાં આવી જાય અને ઘટ | માટેની બીજી બધી સામગ્રી લાવીને તે દંડથી કુંભાર ઘટ ઉત્પન્ન કરે તો તે દંડ હવે ઘટનું | ફલોપધાયક કારણ બની જાય. તંતુ અને તંતુનો સંયોગ થતાં ઉત્તરક્ષણે જ પટકાર્ય થાય | છે માટે તંતુ અને તંતુનો સંયોગ પટ પ્રત્યે ફલોપધાયક કારણ કહેવાય. | હવે પ્રસ્તુત માં વિપ્નધ્વસ પ્રત્યે મંગલ કેવું કારણ છે ? તે જોઈએ. | मुक्तावली : समाप्तिस्तु बुद्धिप्रतिभादिकारणकलापात् ।
- મુક્તાવલી : સમાપ્તિ તો બુદ્ધિ, પ્રતિભા, વિધ્વધ્વંસ વગેરેથી થાય, અર્થાત્ મંગલથી તો માત્ર વિખધ્વસ જ થાય, પણ સમાપ્તિ નહિ. मुक्तावली : न चैवं स्वतःसिद्धविघ्नविरहवता कृतस्य मङ्गलस्य निष्फलत्वापत्तिरिति वाच्यम्, इष्टापत्तेः । - મુક્તાવલી : પ્રાચીન ઃ જો મંગલનું ફળ વિપ્નધ્વસ હોય તો જે આસ્તિકને વિપ્નનો સ્વતઃસિદ્ધ (સહજ રીતે) અત્યંતાભાવ છે તેને તો મંગલકરણ નિષ્ફળ જ જશે ને ? કેમકે ત્યાં વિઘ્ન જ નથી, માટે મંગલથી વિધ્વધ્વંસ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
નવ્યઃ હા, એવા સ્થાને મંગલ ભલે નિષ્ફળ બને. અમને તેમાં ઈષ્ટાપત્તિ જ છે. | मुक्तावली : विनशङ्कया तदाचरणात्, तथैव शिष्टाचारात् ।
મુક્તાવલી : (પ્રાચીન : તો તેવા નિષ્ફળ કાર્યમાં પ્રવૃત્તિ કેમ કરી ?) નવ્યઃ વિપ્નોની શંકાથી મંગલમાં પ્રવૃત્તિ કરવામાં આવે છે. મંગલ કરનારને એવું
પ
EEEEE ન્યાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૦) EEEEEEEEE