________________
= = == = == = == = ====== == hestastaastabostabaustastardox coxoxdoodswoosho
== ==== == ===
w cascostosowan
Mk
*
*
*
*d
%
%
%
ad%
જ્ઞાન હોતું નથી કે મને સ્વત:સિદ્ધ વિજ્ઞાત્યન્તાભાવ છે. એ તો વિપ્નની સંભાવના માનીને જ મંગલ કરે છે.
‘વિનની શંકા માત્રથી વિપ્નધ્વસ માટે મંગલમાં પ્રવૃત્તિ શી રીતે ઘટે ?' એવો પ્રશ્ન પણ ન કરવો, કેમકે આ જ પ્રમાણે શિષ્ટ પુરુષોનો આચાર છે કે જયાં વિધ્વની શંકા હોય ત્યાં તેના નાશ માટે યથોચિત પ્રવૃત્તિ કરવી. - ટિપ્પણ : જે આસ્તિકને સ્વતઃસિદ્ધ વિજ્ઞાત્યતાભાવ છે તેને મંગલ નિષ્ફળ જરૂર જાય, કેમકે તે મંગલથી વિપ્નāસરૂપ કાર્ય થઈ શકે તેમ નથી. એટલે એ વાત નક્કી થઈ કે મંગલ વિપ્નધ્વંસ ત્યારે જ કરી શકે જ્યારે વિધ્વરૂપ પ્રતિયોગીની હાજરી હોય, અર્થાત્ વિજ્ઞäસરૂપ કાર્ય કરવા માટે જેમ મંગલની જરૂર છે તેમ વિપ્નોની પણ જરૂર છે. જો વિપ્નો જ ન હોય તો માત્ર મંગલથી વિધ્ધધ્વસ શું થાય? સતિ વિષે તનાશી વIRUામ્ મફત્રમ્ | જો વિધ્ધધ્વસ પ્રતિ વિઘ્નરૂપ જરૂરી સામગ્રી પણ હાજર હોત તો મંગલથી અવશ્ય વિજ્ઞવૅસનું કાર્ય થાત, પણ અહીં સ્વતઃસિદ્ધ વિનાયંતાભાવ છે | એટલે વિઘ્નરૂપ સામગ્રીના અભાવે મંગલ પોતાનું કાર્ય વિપ્નધ્વંસ કરી શકતું નથી.
પણ, તેથી મંગલની કારણતા મટી ન જાય, કિન્તુ આવા મંગલને સ્વરૂપયોગ્યકારણતાવાળું કહેવાય. જરૂરી સામગ્રી મળતાં જે કાર્યને ઉત્પન્ન કરે તે સ્વરૂપયોગ્ય કારણ કહેવાય. ઘટનાશમાં જેમ દંડની જરૂર છે તેમ ઘટની પણ જરૂર છે, અર્થાત્ નાશ પ્રત્યે પ્રતિયોગીની પણ કારણતા છે. मुक्तावली : न च तस्य निष्फलत्वे तद्बोधकवेदाप्रामाण्यापत्तिरिति वाच्यम्, सति विघ्ने तन्नाशस्यैव वेदबोधितत्वात् । अत एव पापभ्रमेण कृतस्य प्रायश्चित्तस्य निष्फलत्वेऽपि न तद्बोधकवेदाप्रामाण्यम् ।
%
%
%
%
contestostarostorsatascocacoustondotchococacochaxs coclausoxtarsachustotasoxtosoxastaxantxstatatatatatastars
%
*
*
*
*
*
*
*
*
*
*
*
*
મુક્તાવલી : પ્રાચીન : જો સ્વતઃસિદ્ધ વિજ્ઞાત્યંતભાવવાળા આસ્તિકનું મંગલ નિષ્ફળ જાય તો વેદમાં જે વિધ્વધ્વંસ અને મંગલનો કાર્ય-કારણભાવ કહ્યો છે તે અપ્રમાણ થઈ જાય, કેમકે અહીં તો મંગલ છતાં તેનું કાર્ય ન થવા રૂપ અન્વયવ્યભિચાર આવ્યો.
ઉત્તર : વેદમાં મંગલને વિપ્નધ્વસ પ્રત્યે કારણ કહ્યું તે સ્વરૂપ યોગ્ય કારણ કહ્યું છે, નહિ કે ફલોપધાયક. એટલે જો વિઘ્નરૂપ સામગ્રી હાજર હોય તો મંગલ જરૂર વિપ્નધ્વસ [ કરે. આથી વેદની પંક્તિ અપ્રમાણ થતી નથી. T ELE Oાયસિદ્ધાન્તનમુક્તાવલી ભાગ-૧૦ (૧૮) STEE
*
*
*