________________
= === ======== = ==== == === == =========== = === ===ss. hoo dstochodowcowowowowowowowowshoxobchodbahooosobowowows.com
અતિવ્યાપ્તિ થશે નહિ. આમ અવ્યાપ્તિ આદિ દોષથી નિર્દષ્ટ પ્રત્યક્ષલક્ષણ ઈશ્વરપ્રત્યક્ષ-સાધારણ બની જાય છે.
ટિપ્પણ : પુરોવર્તી ઘટમાં મયં પટ: એવું જે જ્ઞાન થાય છે તે પ્રમા છે, કેમકે આ મયં પટઃ જ્ઞાન પરત્વવયવિષ્ય છે અને ત્વરે છે. પરત્વ (પ્રકાર), ઇટ (વિશેષ્ય).
જે વસ્તુને જે રૂપે જોઈએ તે રૂપ જો તે વસ્તુમાં હોય તો તે વસ્તુનું જ્ઞાન પ્રમા કહેવાય. ઘટને ઘટવરૂપથી જોઈએ છીએ અને ઘટમાં તે ઘટવરૂપ છે જ, માટે થે દ: એવું જ્ઞાન પ્રમાં કહેવાય.
જો પુરોવર્તી વસ્તુને રજતત્વરૂપથી જોઈએ અને તે રજતત્વરૂપ પુરોવર્તી વસ્તુમાં | હોય તો પુરોવર્સીમાં થતું બતમ્ એ જ્ઞાન પ્રમા કહેવાય. પણ પુરવર્તીમાં તે રજતત્વરૂપ ન હોય અને આપણે તેને રજતત્વરૂપથી જોઈએ તો પુરોવર્સીમાં રૂદ્દે નૈતિમ એવું થતું જ્ઞાન ભ્રમ કહેવાય, કેમકે આ રજતત્વાભાવવતિ રજતત્વપ્રકારક (તદ્માવતિ તwité) જ્ઞાન છે માટે ભ્રમરૂપ છે.
ટૂંકમાં એટલું જ કહેવાનું કે જે રૂપથી પુરોવર્તી વસ્તુને જોવામાં આવે તે રૂપ જો | પુરોવર્તી વસ્તુમાં હોય તો તેનું જ્ઞાન “પ્રમા' કહેવાય અને જો તે રૂપ પુરોવર્તી વસ્તુમાં ન હોય તો તેનું જ્ઞાન “ભ્રમ' કહેવાય.
હવે આપણને થતાં જ્ઞાનમાં પ્રામાણ્ય છે કે અપ્રામાણ્ય છે એનો નિર્ણય સંવાદીવિસંવાદી પ્રવૃત્તિ ઉપરથી થાય, અર્થાત્ જે જ્ઞાન થયા પછી સંવાદી પ્રવૃત્તિ થાય તે જ્ઞાનમાં પ્રામાણ્ય કહેવાય અને જે જ્ઞાન થયા બાદ વિસંવાદી પ્રવૃત્તિ થાય તે જ્ઞાનમાં | અપ્રામાણ્ય કહેવાય.
संवादिप्रवृत्तिजनकं ज्ञानं प्रमा । विसंवादिप्रवृत्तिजनकं ज्ञानम् अप्रमा ।
જ્ઞાન રજતત્વેન રૂપેણ રજતનું કર્યું. પછી રજતને હાથમાં લેવાની પ્રવૃત્તિ કરી. એ વખતે જો તે ચાંદી જ હોય તો તે જ્ઞાન પ્રમા કહેવાય અને જો શુક્તિ હોય તો તે જ્ઞાન ભ્રમાત્મક કહેવાય. જ્ઞાનનો પ્રવૃત્તિ સાથે સંવાદ એટલે જ્ઞાન થવચ્છિન્ન' નું કર્યું | અને પ્રવૃત્તિ કરતાં પણ ‘તથHવછિન્ન' વસ્તુ હાથમાં આવે તો તે સંવાદ કહેવાય. જો તેમ ન થાય તો વિસંવાદ કહેવાય. રજતત્વધર્માવચ્છિન્ન “ફર્વ તિમ્' જ્ઞાન કર્યું. પછી
YYYYYYY ન્યાયસિદ્ધાતમુકતાવલી ભાગ-૧૦ (
ST