________________
chosexoxxxcas
s ostaboscostadostosowo
wodowawcbxocososto
તિને હાથમાં લેવાની પ્રવૃત્તિ કરતાં જો રજતત્વાવચ્છિન્ન રજત જ હાથમાં આવે તો તે
જ્ઞાનમાં પ્રામાણ્ય કહેવાય, અને જો રજત–ાનવચ્છિન્ન શુક્તિ હાથમાં આવે તો તે ટું | રગતમ્ જ્ઞાનમાં અપ્રામાણ્ય કહેવાય. આના અંગેનો વિસ્તાર ગુણનિરૂપણમાં આપણને જોવા મળશે. मुक्तावली : परामर्शजन्यं ज्ञानमनुमितिः । यद्यपि परामर्शप्रत्यक्षादिकं परामर्शजन्यं तथापि परामर्शजन्यं हेत्वविषयकं ज्ञानमनुमितिः । न च कादाचित्कहेतुविषयकानुमितावव्याप्तिरिति वाच्यम्, तादृशज्ञानवृत्त्यनुभवत्वव्याप्यजातिमत्त्वस्य विवक्षितत्वात् । - મુક્તાવલી : પરામર્શનચં જ્ઞાનપિતિઃ જે જ્ઞાન પરામર્શથી ઉત્પન્ન થયેલું હોય તે જ્ઞાન અનુમિતિ કહેવાય. પ્રત્યક્ષાદિ જ્ઞાનો ઈન્દ્રિયાદિથી ઉત્પન્ન થયેલા છે, પરામર્શથી ઉત્પન્ન થતાં નથી માટે તેમાં અનુમિતિના આ લક્ષણની અતિવ્યાપ્તિ નહિ આવે.
પ્રશ્ન : પરામર્શથી ઉત્પન્ન થતું જ્ઞાન જો અનુમિતિ કહેવાય તો તો પરામર્શથી જે | પ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે તેમાં પણ અનુમિતિત્વ આવી જશે, અર્થાત્ અનુમિતિના આ
લક્ષણની ત્યાં અતિવ્યાપ્તિ થશે. | દ્વિવ્યાપ્યધૂમવાન્ પર્વત: આવું પરામર્શાત્મક જ્ઞાન થયા પછી “તેવા જ્ઞાનવાળો | હું છું એવું અનુવ્યવસાયાત્મક જ્ઞાન થયું. જેમ ઘટના પ્રત્યક્ષમાં વિષયવિધયા ઘટ કારણ
છે તેમ પરામર્શ પ્રત્યક્ષમાં (અનુવ્યવસાયમાં) વિષયવિધયા પરામર્શ પણ કારણ છે જ, | અર્થાત્ “પરામર્શ નાનામિ' (પરીમાનવાનE૫) એવા અનુવ્યવસાયાત્મક પ્રત્યક્ષનું | જનક પરામર્શ બન્યો. આમ આ અનુવ્યવસાયાત્મક પ્રત્યક્ષ જ્ઞાન પણ પરામર્શજન્ય બન્યું. એટલે પરામર્શન જ્ઞાનમ્ મનુપિતિઃ એ લક્ષણની અહીં અતિવ્યાપ્તિ થઈ.
નૈયાયિકઃ સારું, તો હવે અમે આ રીતે લક્ષણ કરીશું : પરામર્શનચં હેત્વવિષય જ્ઞાનમ-મિતિઃ | અર્થાત્ તે જ્ઞાન અનુમિતિ કહેવાય કે જે પરામર્શથી ઉત્પન્ન થયું હોય છે | અને જે જ્ઞાનમાં હેતુ વિષય ન બનતો હોય.
હવે વદ્વિવ્યાઘૂમવાનું પર્વત: એવા પરામર્શથી પર્વતો વીમાનું એવું જે જ્ઞાન થાય છે તે જરૂર અનુમિતિરૂપ જ્ઞાન કહેવાશે, કેમકે આ જ્ઞાનમાં પર્વત અને વદ્વિ-બે જ વિષય | બન્યા છે પણ ધૂમ-હેતુ વિષય નથી બન્યો, જયારે વદ્વિવ્યાપ્યઘૂમવાનું પર્વતઃ એવા
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૮)
બ