________________
== =
= == ========== ==== = = == Chotoworodhest stosowassadadadadadasosastostawchodowcowaxdoxoxo
જન્મ હોય નહિ, સરાગને જ જન્મ હોય. વળી સ્તન્ય પાનમાં બાળકની પ્રવૃત્તિ ઇષ્ટસાધનતાના જ્ઞાન વિના સંભવે નહિ. ઈષ્ટસાધનતાનું સ્મરણાત્મક જ્ઞાન સંસ્કાર વિના સંભવે નહિ. એ સંસ્કાર પૂર્વાનુભવ વિના ન સંભવે. એ પૂર્વાનુભવ પૂર્વજન્મનું સ વિના ક્યાંય શક્ય નથી. પૂર્વજન્મનો સ્તન્યપાનાનુભવ પ્રપૂર્વજન્મ વિના શક્ય | નથી. આમ જન્મપ્રવાહની અનાદિતા સિદ્ધ થતાં પુરૂષની પણ અનાદિતા સિદ્ધ થઈ જાય છે. અને જે અનાદિ હોય છે તેનો નાશ થતો નથી, તેથી તે નિત્ય છે. એટલે એ આત્મામાં જ બુદ્ધિ, કૃતિ આદિ ધ ચૈતન્યની જેમ માનવા જોઈએ. એટલે જડ બુદ્ધિને ઉત્પન્ન કરવા માટે કલ્પેલી જડ પ્રકૃતિની કલ્પના કરવાની કશી જરૂર નથી.
સાંખ્યઃ તો પછી પ્રઃ યિમાન ઇત્યાદિ કહ્યું છે તેનું શું? ત્યાં તો પ્રકૃતિને માની જ છે ને ? અને તેના જ ધર્માધર્માદિ માન્યા છે ને ?
નૈયાયિક : અહીં પ્રકૃતિ એટલે અદષ્ટ સમજવાનું છે. તેનો ગુણ એટલે અષ્ટથી જન્ય ઈચ્છાદિ લેવાના છે.
સાંખ્ય : પણ ત્યાં કહ્યું છે કે, “દવિમૂહાત્મા વર્તાવતિ ચિતે આ વાક્યથી તો નક્કી થાય છે કે વસ્તુતઃ આત્મામાં કર્તુત્વ નથી પણ અહંકારજનિત જ | મૂઢતાથી તે પોતાનામાં કર્તુત્વ માને છે. તમે તો આત્મામાં વસ્તુતઃ કતૃત્વ માનો છો.
નૈયાયિક: “વર્તાણિતિ ચિતે' એટલે હું જ કર્તા છું, બીજો કોઈ કર્તા નથી એવું | આત્માનું જે માનવું છે તે તેની અહંકારમૂઢતાને લીધે છે. આત્મા જરૂર કર્યા છે, પરન્તુ ! બીજા પણ ચાર અદષ્ટ અધિષ્ઠાનાદિને ગીતામાં કર્તા માન્યા છે. એટલે આત્મા પણ તેમાંનો એક કર્તા (તિમાન) છે જ, પણ મૂઢતાથી તે પોતાને એકને જ કર્તા માની
લે છે એ ખોટું છે. શ્રીકૃષ્ણ આગળ ઉપર ‘તરૈવં સતિ વર્તારમાત્માને વત્ન તુ યઃ I' આ | ઇત્યાદિ પંક્તિથી ઉપર્યુક્ત વાતને સ્પષ્ટ કરી જ છે. માટે પ્રકૃતિ જેવું બીજું કોઈ તત્ત્વ
માનવાની જરૂર નથી. આત્મામાં જ ચૈતન્યની જેમ બુદ્ધિ, કૃત્યાદિ માની લેવા તે જ ઉચિત છે..
来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来
कारिकावली : धर्माधर्माश्रयोऽध्यक्षो विशेषगुणयोगतः ॥४९॥ मुक्तावली : धर्माधर्माश्रय इति । आत्मेत्यनुषज्यते । शरीरस्य तदाश्रयत्वे देहान्तरकृतकर्मणां देहान्तरेण भोगानुपपत्तेः । विशेषगुणयोगत इति ।
હરડી
૬ ન્યાયસિદ્ધાન્તણક્તાવલી ભાગ-૧૦ (૨૧)
E
g