________________
chcocoa barcachondashoooooooooooooooooooooooooooooooooooooooadcasco
Mી દીદીએ દીદીદીએ દીદીએ દ
પણ માનવા પડશે. આમ થતાં પુરૂષ અપરિણામી - કૂટસ્થ નિત્ય ન રહેતાં પરિણામી | | બની જશે. એથી ન્યાયમત સિદ્ધ થશે.
વળી જો તમે પુરૂષને કૃતિનો આશ્રય ન માનો અને માત્ર ચૈતન્યનો જ આશ્રય | માનો અને બુદ્ધિને જ કૃતિનો આશ્રય માનો તો અમારો પ્રશ્ન છે કે તે બુદ્ધિ નિત્ય છે
કે અનિત્ય ? જો બુદ્ધિ નિત્ય હોય તો બુદ્ધિમાં નિત્ય પુરૂષનું પ્રતિબિંબ પણ નિત્ય રહેવાનું | અને તેથી બુદ્ધિગત સુખાદિનો અનુભવ પુરૂષને સદા રહ્યા કરશે. આમ થતાં પુરૂષનો |
મોક્ષ કદાપિ થશે નહિ, કેમકે તમારા મતે બુદ્ધિનો પુરૂષ સાથેનો સંયોગ એ જ પુરૂષનો | | સંસાર છે.
હવે જો બુદ્ધિને અનિત્ય કહેશો તો બુદ્ધિનો નાશ થતાં પુરૂષનો બુદ્ધિ સાથેનો સંબંધ છૂટતાં મોક્ષ જ થઈ જશે. પણ અનિત્ય બુદ્ધિ જ્યારે ઉત્પન્ન જ થઈ ન હતી ત્યારે તે | વખતે પુરુષનો સંસારભાવ ન હોવાની આપત્તિ આવશે.
માટે ચૈતન્ય અને કૃતિનો આશ્રય એક જ માનવો જોઈએ અને ચૈતન્ય એ જ બુદ્ધિ છે, આત્મનિષ્ઠ ધર્મ છે એમ પણ માનવું જોઈએ.
સાંખ્ય : પ્રકૃતિ અચેતન છે માટે તેનાથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ પણ અચેતન છે, કેમકે કાર્ય અને કારણનું અમે તાદાત્મ માનીએ છીએ. માટે બુદ્ધિને પુરૂષનો ગુણ માની શકાય નહિ. પ્રકૃતિ નિત્ય હોઈને અનાદિ છે, માટે તેનાથી પ્રયુક્ત બુદ્ધિ દ્વારા સંસારની | પણ અનાદિતા સિદ્ધ થઈ જાય છે. પ્રકૃતિ જડ છે માટે બુદ્ધિ પણ જડ સિદ્ધ થાય છે, માટે ચૈતન્ય એ બુદ્ધિ નથી કે જેથી બુદ્ધિને કૃત્યાદિ સામાનાધિકરણ્યન આત્મામાં માની | શકાય.
बुद्धिः अचेतना, प्रकृतिजन्यत्वात् । संसार: अनादिः, अनादिकारणीभूतप्रकृतिપ્રભુજીવીત્ |
નૈયાયિકઃ આ બે ય અનુમાન સ્વરૂપાસિદ્ધિ દોષગ્રસ્ત છે, કેમકે તમે જે પ્રકૃતિ કહો છો તેના હોવામાં જ કોઈ પ્રમાણ નથી, માટે પ્રકૃતિજન્યત્વ અને તાદશપ્રકૃતિપ્રયુક્તત્વ એ બે ય હેતુઓ અસિદ્ધ છે. વળી તમે બુદ્ધિને તિમતિ= માની છે અને વળી જન્ય | કહો છો. જે કૃતિમતું હોય તે જન્ય હોય તેમાં કોઈ પ્રમાણ નથી, કેમકે કૃતિમત્ત્વ તો નિત્યત્વનું વ્યાપ્ય જ હોય છે. માટે નિત્ય કર્તા આત્મા જ છે, બુદ્ધિ નહિ. કર્તા નિત્ય T કેમ છે? તે આ રીતે :
ન્યાયસૂત્રમાં એક સૂત્ર છે; વીતરી નલિનાત્ ' જે વીતરાગ છે તેને |
detectobbbbbbbbbbထက်ထttttttttttttttttttth
来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来
દદદદ
પ
ન્યાયસિદ્ધાન્નમુક્તાવલી ભાગ-૧૦ (૨૦૯) :