________________
હજજજજજજ
. katextcashodowcasosxawowowowowotworocco
तद्भिन्ने मानाभावाच्च । चेतनोऽहं करोमीति प्रतीतिश्चैतन्यांशे भ्रम इति चेत् ? कृत्यंशेऽपि किं नेष्यते । अन्यथा बुद्धनित्यत्वे मोक्षाऽभावोऽनित्यत्वे | तत्पूर्वमसंसारापत्तिः । नन्वचेतनायाः प्रकृतेः कार्यत्वात् बुद्धेरचैतन्यं
कार्यकारणयोस्तादात्म्यादिति चेत् ? न, असिद्धेः, कर्तुर्जन्यत्वे मानाभावात् ।। | वीतरागजन्मादर्शनादनादित्वं, अनादिभावस्य नाशासम्भवान्नित्यत्वं, तत्कि | प्रकृत्यादिकल्पनेन ? न च 'प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः । | अहङ्कारविमूढात्मा कर्ताऽहमिति मन्यते' इत्यनेन विरोध इति वाच्यम्, प्रकृतेः
= મદ્રષ્ટી, ગુ. = અષ્ટારિછાનિધિ, મેવેન્યસ્થ તર્ગવાન્ ! | 'तत्रैवं सति कर्तारमात्मानं केवलं तु यः' इत्यादि वदता भगवता | प्रकटीकृतोऽयमुपरिष्टादाशय इति संक्षेपः ।
- મુક્તાવલી : હવે મુક્તાવલીકાર સાંખ્યમતનું ખંડન કરે છે. તેઓ કહે છે કે જેમ | કૃતિ સુખાદિ ભોગ તથા અદષ્ટ વગેરે એક જ સ્થાને રહેનારા છે એવી પ્રતીતિ થાય | છે તેમ ચૈતન્ય પણ તે બધાની સાથે જ રહે છે એવી પ્રતીતિ પણ થાય છે. વેતનો
રોમિ, વૈરચવાન મર્દ તિમાન એવી પ્રતીતિ સર્વત્ર પ્રસિદ્ધ છે. માટે કૃત્યાદિનું | અધિકરણ બુદ્ધિને માનવું અને ચૈતન્યનું અધિકરણ બુદ્ધિભિન્ન પુરૂષને માનવું એ વાત પ્રમાણાતીત છે.
સાંખ્યઃ વેતનો કરો એવી જે પ્રતીતિ બુદ્ધિને થાય છે તેમાં બુદ્ધિને જે લાગ્યું કે ચેતનોડ૬, અર્થાત મા ચૈતન્ચ એ તેનો ભ્રમ છે અને રોકિ એવું બુદ્ધિને જે થયું | તે તો પ્રેમ છે, કેમકે બુદ્ધિમાં કૃતિધર્મ તો છે જ. એટલે ચેતનોÉ સરોજિ એવી પ્રતીતિથી “બુદ્ધિમાં ચૈતન્ય છે' એમ તમે સિદ્ધ કરી ન શકો.
નૈયાયિક : ઓહો ! તો પછી અમે તમને પૂછીશું કે વારનિ અંશ(કૃત્યશોમાં પણ છે. બુદ્ધિને ભ્રમ છે એમ પણ કેમ ન મનાય ? અર્થાત્ વસ્તુતઃ પુરૂષનો જ કૃતિધર્મ કેમ ન | મનાય ? અને તેથી બુદ્ધિને કૃત્યેશ જો પોતાનામાં લાગતો હોય તો તેને ય ભ્રમ કેમ | ન કહેવાય ? અને જો આ વાત તમને કબૂલ હોય તો ચૈતન્ય અને કૃતિનો આશ્રય પુરૂષ | | થઈ ગયો એ સિદ્ધ થશે. અને તમે પૂર્વે કહ્યું છે કે જયાં કૃતિ હોય ત્યાં જ અદૃષ્ટ તથા | સુખાદિ ભોગ હોય, એટલે હવે પુરૂષમાં કૃતિ આવતાં તે પુરૂષમાં જ અદષ્ટાદિ ધર્મો ન્યાસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૦૮)
EYES
ઓં