________________
hodowcowowsscashostesseschossowstwowwhatsastustodocx
નિત્ય છે માટે તેનું કોઈ કારણ નથી. આ પ્રકૃતિ ત્રિગુણાત્મક છે : સત્ત્વ, રજસ અને તમન્. એ ત્રણ ગુણો ની સામ્યવસ્થા એ જ પ્રકૃતિ છે. જયારે એ જ ગુણો | વિષમાવસ્થાપન બને છે ત્યારે તેને “પ્રકૃતિ' ન કહેતાં બુદ્ધિ કહેવાય છે.
પ્રકૃતિ નિશ્ચેતન છે, જ્યારે પુરૂષ ચેતન છે. પુરૂષ કમળપત્રની જેમ સર્વથા નિર્લેપ છે. નિર્લેપ એટલે પુરૂષમાં જ્ઞાન, ઈચ્છા, કૃતિ, અદષ્ટ, કર્તૃત્વ, ભોફતૃત્વ, બદ્ધતા કે | મુક્તિ વગેરે કશું જ નથી. તે તો સદાને માટે અવિકાર્ય, અપરિવર્તનશીલ, કૂટસ્થ નિત્ય
છે. પ્રકૃતિ પણ નિત્ય તો છે પરંતુ તે પુરૂષની જેમ ફૂટસ્થ નિત્ય નથી કિન્તુ પરિણામી ન | નિત્ય છે, અર્થાત્ તે તે બુદ્ધિ વગેરે પદાર્થો રૂપે પરિણમવાનો તેનો સ્વભાવ છે. |
અહીં પ્રશ્ન થાય કે ચેતન પુરૂષમાંથી જ બધું જડતત્ત્વ ઉત્પન્ન કેમ ન થયું? શા | માટે પ્રકૃતિને કલ્પીને તેમાંથી જડતત્ત્વની ઉત્પત્તિ કહી ? એનો ઉત્તર આપતાં સાંખ્યો કહે છે કે જડનું કારણ ચેતન હોઈ શકે જ નહિ. પુરૂષ ચેતન છે અને પ્રકૃતિ જડ છે. તે બે વચ્ચે કાર્ય-કારણભાવ ન બને, કેમકે અમારા મતે તો ઉપાદાન-કારણ અને કાર્ય | વચ્ચે અભેદ છે. ઉપાદાન પોતે જ કાર્યરૂપે પરિણામ પામે છે, એટલે અમે તૈયાયિકોની | જેમ માટીમાંથી ઘટ બને એમ નથી કહેતા, પરન્તુ માટી જ ઘટ બને એમ કહીએ છીએ.
આ મતે ઘડો બનવા પહેલાં પણ માટીમાં ઘડો સતુ હતો જ પરંતુ તે તિરોહિત | (ઢંકાયેલો) હતો. ઘડો બન્યા પછી ઘડો ઉત્પન્ન થયો એમ ન કહેવાય, પણ માટીમાંથી આર્વિભૂત થયો એમ કહેવાય. તાત્પર્ય એ છે કે સાંખ્ય સત્કાર્યવાદી છે. અર્થાત્ ઉપાદાનમાં સતુ હોય તે જ કાર્યરૂપે પરિણમે, અસતુમાંથી સતની ઉત્પત્તિ થાય નહિ. માટીમાં ઘડો સત્ હતો જ માટે પ્રગટ થયો. જો માટીમાં ઘડો અસત્ હતો અને પછી પ્રગટ (સ) થયો એમ કહો તો પછી “અસત્ એવું આકાશકુસુમ પણ “સત્' બની જવાની આપત્તિ આવશે. | मुक्तावली : ममेदं कर्तव्यमिति मदंशः पुरुषोपरागो बुद्धेः स्वच्छतया |
तत्प्रतिबिम्बादतात्त्विको दर्पणस्येव मुखोपरागः । इदमिति विषयोपरागः, | इन्द्रियप्रणालिकया परिणतिभेदस्तात्त्विको निःश्वासाभिहतदर्पणस्येव मलिनिमा । कर्तव्यमिति व्यापारांशः, तेनांशत्रयवती बुद्धिः ।
મુક્તાવલી: નૈયાયિક-મતે “મમ હૂં શર્તવ્યમ્ એ વાક્યમાં ‘મ થી સ્વામિત્વ, મ' થી વિષયત્વ અને વક્તવ્યમ્ પદથી વ્યાપાર ભાસે છે. અહીં સ્વામિતા એ
ગદગીગદગદગદાદ દરેક
Y
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૦૫) ExSq