________________
Checostoshachostas costoboosboschodostatos
hechos costosoccorsosastoon
નથી કિન્તુ પીત રૂપ છે. અને મરકતમણિના કિરણો સ્વરૂપ તેજમાં તો લાલ રૂપ છે ને ?
ઉત્તર : અગ્નિ તથા મરકતમણિમાં જે પાર્થિવાંશ છે તેના જ પીળા કે લાલ રૂપથી ભાસ્વરશુક્લ રૂપ અભિભૂત થઈ જાય છે, માટે ત્યાં ભાસ્વરશુક્લ રૂપનું ગ્રહણ (દર્શન) થતું નથી.
પ્રશ્ન : જો અગ્નિ આદિના ભાસ્વરશુક્લ રૂપનું ગ્રહણ ન થાય તો રૂપના | ગ્રહણ વિના અગ્નિ આદિનું જ્ઞાન શી રીતે થાય ? કેમકે રૂપ વિના રૂપનું જ્ઞાન સંભવિત નથી.
ઉત્તર : અન્યના રૂપથી પણ વસ્તુનું જ્ઞાન થઈ શકે છે. ભલે અગ્નિ આદિના ભાસ્વરશુક્લ રૂપનું જ્ઞાન થતું નથી, પણ તેમાં રહેલા પાર્થિવાંશના પીત-રક્તાદિ રૂપનું જ્ઞાન તો થાય છે ને ? એ રૂપ દ્વારા અગ્નિ આદિનું રૂપી તરીકે જ્ઞાન થઈ | જશે. જેમ શંખના શ્વેત રૂપનો પિત્તદોષ (કમળા)વાળાને ગ્રહ થતો નથી, છતાં | પિત્તની પીળાશમાંથી શંખરૂપી ધર્મી દેખાય જ છે.
અહીં કેટલાક એમ કહે છે કે પાર્થિવાંશથી વહિને શુક્લ રૂપ અભિભૂત થયું નથી એ પણ શુક્લત્વ અભિભૂત થયું છે. | मुक्तावली : नैमित्तिकमिति । सुवर्णादिरूपे तेजसि तत्सत्त्वात् । न च | | नैमित्तिकद्रवत्वं लक्षणं दहनादावव्याप्तं घृतादावतिव्याप्तं चेति वाच्यम्, | पृथिव्यवृत्तिनैमित्तिकदवत्वववृत्तिद्रव्यत्वसाक्षाद्व्याप्यजातिमत्त्वस्य | | विवक्षितत्वात् । पूर्ववदिति । जलस्येवेत्यर्थः । तथाहि-तद् द्विविधं- | | नित्यमनित्यं च । नित्यं परमाणुरूपम् तदन्यदनित्यमवयवि च । तच्च विधा| शरीरेन्द्रियविषयभेदात् । शरीरमयोनिजमेव । तच्च सूर्यलोकादौ प्रसिद्धम् ॥
મુક્તાવલી : સુવર્ણાદિ તેજમાં નૈમિત્તિક દ્રવત્વ દેખાય છે માટે તૈજસનું દ્રવત્વ નૈમિત્તિક ગણાય.
પ્રશ્નઃ “નૈમિત્તિવવત્વવત્ત્વ તેનā લક્ષણ કરો તો તે અગ્નિમાં અવ્યાપ્ત થશે | તેમજ ઘી વગેરે પદાર્થમાં અતિવ્યાપ્ત પણ થશે.
ઉત્તર : પૃથ્યવૃત્તિનૈમિત્તિક વવવવૃત્તિ વ્યવસાક્ષાવ્યાખ્યાતિમત્ત્વમ્' એવો
qqqqqswવું ન્યાયસિદ્ધામુક્તાવલી ભાગ-૧૦ (૧૪