________________
* brodo
wiskoskastus ostisosastushotoboscososowadowstwo
来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来
૩. ત્રીજી ક્ષણે તે શબ્દ કે જ્ઞાન (ઘટનું) એ બીજી ક્ષણે ઉત્પન્ન થયેલા નવા પટના જ્ઞાનથી કે વ શબ્દથી નાશ પામે છે. આ ક્ષણે નવા ઉત્પન્ન થયેલા જ્ઞાન-શબ્દની સ્થિતિ | હોય છે. અને અહીં જ વળી નવું મઠનું જ્ઞાન કે " શબ્દ ઉત્પન્ન થાય છે.
૪. ચોથી ક્ષણે : ત્રીજી ક્ષણે ઉત્પન્ન થયેલું મઠનું જ્ઞાન પટના જ્ઞાનનો નાશ કરે Tછે અને ત્રીજી ક્ષણે ઉત્પન્ન થયેલ " શબ્દ શબ્દનો નાશ કરે છે. અહીં 8 શબ્દ " | કે ઘટનું જ્ઞાન સજાતીય પણ ઉત્પન્ન થઈ શકે.
જેમ મેર્યવર્ઝન આકાશમાં ઉત્પન્ન થયેલા શબ્દનો પ્રચાવછેર અભાવ મળે કે છે તેવી જ રીતે આત્મામાં પણ જ્ઞાનનું સમજી લેવું. ન્યાય-મતે તો આત્મા સર્વત્ર વ્યાપક Tછે. એમાં શરીરવન આત્મામાં જે ક્ષણે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ ક્ષણે
ધવછેર જે આત્મા છે ત્યાં તે જ્ઞાનનો અભાવ પણ મળે જ છે. માટે આત્માના | જ્ઞાનાદિ ગુણો અવ્યાપ્યવૃત્તિ છે. વળી પૂર્વવત્ તેઓ ધિક્ષણસ્થાયી હોવાથી ક્ષણિક પણ
છે જ. | मुक्तावली : इत्थं चाव्याप्यवृत्तिविशेषगुणवत्त्वं क्षणिकविशेषगुणवत्त्वञ्चार्थः।
पृथिव्यादौ रूपादिविशेषगुणोऽस्तीत्यतोऽव्याप्यवृत्तीत्युक्तम् । पृथिव्यादाव| व्याप्यवृत्तिः संयोगादिरस्तीत्यतो विशेषगुणेत्युक्तम् ।। - મુક્તાવલી : પ્રશ્ન : તમારે આત્મા અને આકાશનું સાધર્મ કહેવું છે તો
વ્યાવૃત્તિવિશેષગુણવત્ એટલું જ કહો, અથવા તો ક્ષાવિશેષTMવશ્વમ| છે, એટલું જ કહો તો પણ કોઈ દોષ નથી આવતો પછી શા માટે વ્યાવ્યવૃત્તિક્ષણિવિશેષમુવીર્વમ્ એમ બધું સાથે કહો છો ?
ઉત્તર : તમારી વાત બરાબર છે. અમે હવે આત્મા અને આકાશનું એવું એક જ | સાધર્મ ન કહેતાં બે સાધર્મ કહીશું :
(૧) વ્યાપ્યવૃત્તિવિશેષગુણવત્ત...! (૨) ક્ષmવિશેષાવિન્દ્રમ્ |
આ પહેલા સાધર્મમાં જો માત્ર વ્યાવૃત્તિમુવમ્ કહેત તો તેવો તો હું | સંયોગ ગુણ છે જ. તે વાળા જે ઘટાદિ, તેમાં સાધર્મ્સની અતિવ્યાપ્તિ થાય અને જો માત્ર એ
વિશેષ |Mવમ્ કહેત તો તેવા રૂપાદિ છે. તે વાળા ઘટાદિમાં અતિવ્યાપ્તિ થાય. પETTE ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૦૩) ELETEST
aastastoostawcastustoboostoostatud asutustesacordadostosocostustustestostaustotouchewtworttestestostest
SSES