________________
જજજજજs Ketaustustessoxsaxtoxtrotoxsusoostxscasarsexstosowesxsxstresoxsexsexstosowsaxsovstastest
[ રૂપાદિ વ્યાપ્યવૃત્તિ છે અને સંયોગ સામાન્ય ગુણ છે, માટે અવ્યાણવિરોષTUવત્ત્વમ્ કહેવાથી બે ય અતિવ્યાપ્તિનું નિવારણ થઈ જશે.
એ જ રીતે બીજા વિવિશેષTMવત્ત્વમ્ સાધમ્મમાં પણ સમજી લેવું. मुक्तावली : न च रूपादीनामपि कदाचित् तृतीयक्षणे नाशसम्भवात् क्षणिकविशेषगुणवत्त्वं क्षित्यादावतिव्याप्तमिति वाच्यम्, चतुःक्षणवृत्तिजन्यावृत्तिजातिमद्विशेषगुणवत्त्वस्य तदर्थत्वात्, अपेक्षाबुद्धिः क्षणत्रयं | | तिष्ठति, क्षणचतुष्टयं तु न किमपि जन्यज्ञानादिकं तिष्ठति । रूपत्वादिकं तु | क्षणचतुष्टयस्थायिन्यपि रूपादौ वर्तत इति तद्व्युदासः । ईश्वरज्ञानस्य चतुःक्षणवृत्तित्वाज्ज्ञानत्वस्य तवृत्तित्वाज्जन्येत्युक्तम् । यद्याकाशजीवात्मनोः साधर्म्यं तदा जन्येति न देयम्, द्वेषत्वादिकमादाय लक्षणसमन्वयात् । परममहत्त्वस्य तादृशगुणत्वाच्चतुर्थक्षणे द्वित्वादीनामपि नाशाभ्युपगमात् द्वित्वादीनामपि तथात्वात्तद्वारणाय विशेषेति । त्रिक्षणवृत्तित्वं वा वक्तव्यम् । द्वेषत्वादिकमादायात्मनि लक्षणसमन्वयः ॥
મુક્તાવલી : પ્રશ્ન : આ બીજા સાધર્મને લઈને અમે ઘટાદિમાં અતિવ્યાપ્તિ | આપીશું. જુઓ; એક એવો ઘટ છે કે જે પહેલી ક્ષણે નિર્ગુણ ઉત્પન્ન થયો. પછી | ઘટોત્પત્તિની બીજી ક્ષણે ઘટરૂપ (વિશેષ ગુણ) ઉત્પન્ન થયું. પછી ઘટોત્પત્તિની ત્રીજી | ક્ષણે ઘટનો નાશ થઈ ગયો. આ ત્રીજી ક્ષણ એ રૂપની સ્થિતિક્ષણ છે. જયારે ત્રીજી ક્ષણે ઉછે ઘટનો નાશ થયો ત્યારે ચોથી ક્ષણે (અર્થાત્ રૂપોત્પત્તિની ત્રીજી ક્ષણે) રૂપનાશ પણ થઈ | જ જાય, કેમકે ઘટનાશ અને દ્રવ્યનાશ એ ગુણનાશનું કારણ છે, માટે કારણના નાશે કાર્યનાશ થઈ જ જાય. આમ ઉત્પન્ન થયેલું રૂપ આવા સ્થાને બે જ ક્ષણ રહ્યું માટે તે ઘટરૂપ કે જે “વિશેષ ગુણ છે તેમાં ક્ષણિકત્વ આવી ગયું. આમ આવું ઘટરૂપ ક્ષણિકવિશેષગુણ બન્યું તેથી તદ્વાન્ ઘટમાં ક્ષણિકવિશેષગુણવત્ત્વ આવી જતાં લક્ષણની અતિવ્યાપ્તિ થઈ ગઈ.
પહેલી ક્ષણ ઘટોત્પત્તિ બીજી ક્ષણ ઘટસ્થિતિ રૂપોત્પત્તિ.
****Y
ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૧૦ (૧૦૪)
દીદીઓદર