SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ 88-वेदवादद्वात्रिंशिका आपो वह्निर्मातरिधा हुताशः ____ सत्यं मिथ्या वसुधा मेघयानम्। ब्रह्मा कीटः शङ्करस्तार्क्ष्यकेतुः सर्वः सर्वं सर्वथा सर्वतोऽयम् ।।११।। परमात्मैव जलमग्निश्च, वायुरनलश्च स एव, स एव सत्यं मिथ्या च, पृथिवी चाकाशश्च, ब्रह्मा च कीटकश्च, शङ्करश्च हरिश्च गरुडध्वजः, एवं सर्वात्मकोऽयं परमात्मा सर्वप्रकारेण सर्वेष्वास्पदेषु सर्वेभ्योऽपि प्रादुर्भवति । इदमत्र हृदयम् । केचन वैदिकमन्त्रा उपनिषदा गीता च प्रतिपादयन्ति यदेक एव परमात्मा नानारूपाणि धारयति, तैरेव च विलसति। सैव भावनाऽत्र मिथो विरुद्धत्वेन प्रतिभासमानैराधिभौतिकैराधिदैविकैश्च द्वन्द्वैरभिन्नतया परमात्मानं निर्वाऽऽविष्कृता । यथा श्वेताश्वतरे - तदेवाग्निस्तदादित्यस्तद्वायुस्तदु चन्द्रमाः। અર્થ :- પરમાત્મા જ પાણી અને બ્રહ્મ છે, પવન અને હુતાશન છે, સત્ય અને મિથ્યા છે, પૃથ્વી અને આકાશ છે, બ્રહ્મા અને કીટક છે, શકર અને ગરુડધ્વજ-વિષ્ણુ છે. આ સર્વ - પરમાત્મા દરેક રીતે દરેક સ્થળે સર્વથા પ્રગટ થાય છે. ભાવાર્થ :- કેટલાક વૈદિક મંત્રો, ઉપનિષદો અને ગીતામાં એ ભાવના સુપ્રસિદ્ધ છે કે એક જ પરમાત્મા નાનારૂપ લે છે અને નાનારૂપે વિકસે છે. એ જ ભાવનાને અહીં કવિએ પરસ્પર વિરુદ્ધ દેખાતાં આધિભૌતિક અને આધિદૈવિક દ્વદ્ધોથી અભિન્નરૂપે વર્ણન 5री व्यsd 5री छे. Addरनो तदेवाग्निस्तदादित्यस्तद्वायुस्तदु चन्द्रमाः। तदेव शुक्रं तद्ब्रह्म तदापस्तत्प्रजापतिः मा मन्त्र प्रस्तुत पध साधे १. क.ग. - अपो बहिनमतिरिश्वा । २. ग - ब्यानः | ३४ -वेदोपनिषद्-28 तदेव शुक्रं तद्ब्रह्म तदापस्तत्प्रजापतिः - इति (४-२) प्रतिपादितम्, तदपि प्रस्तुतेन तुलनां करोति । तैत्तिरीयेऽपि (२-६) ब्रह्मणो नानारूपाणां वर्णनमुपलभ्यते । तत्रानेकविरोधिद्वन्द्वैः - सत्यं चानृतं च अभवत् - इति वचसा सत्यानृतद्वन्द्व उल्लिखितः, स एवात्र सूरिभिः सत्यमृषातयोदितः । शुक्लयजुर्वेदेऽपि - दृष्ट्वा रूपे व्याकरोत् सत्यानृते प्रजापतिः - इति मन्त्रेऽपि (१९-७७) प्रजापतिः सत्यमनृतं चेति रूपद्वयं व्याकरोदिति प्राचीनः प्रवादः । वह्निर्हताशश्चेति समानार्थं पदद्वयमत्र विद्यते, अत एव पुनरुक्तवदाभासते। किन्तु वस्तुतस्तथा नास्ति। वह्निवाच्योऽग्निर्नाम जलविरोधी सामान्योऽनलः, हुताशस्त्वाहुतिद्रव्यधारणप्रवणो यज्ञसत्कोऽनलः, यश्च मातरिश्वविरोधीति पुनरुक्तिविरहः । ____ मातरिश्चेति वर्षापिशुनः पवन इति वैदिकमन्त्राः । वर्षाकालीन प्रबला पवनस्तत्पिशुनिता वर्षा वा हुताशनविरोधतयाभिप्रेती, तत्रायं સરખાવી શકાય. તૈત્તિરીય (૨,૬) માં બા નાનારૂપ ધારણ કર્યાનું वान छे. मां मने विरोधी बंदो साथे 'सत्यं चानृतं च अभवत्' એ વાક્ય દ્વારા જે સત્યાગૃત હ્રદ્ધનો ઉલ્લેખ છે, તેને જ અહીં विसे सत्य-भूषा 5& छ. शुलयTE (१८.७७) मा 'दृष्ट्वा रूपे व्याकरोत्सत्यानृते प्रजापतिः' मे मन्मां पर पति सत्य मने અવૃત એ બે રૂપનું વ્યાકરણ કર્યાનો પ્રાચીન પ્રવાદ છે. અહીં વહ્નિ અને હુતાશ બે પદો સમાનાર્થક આવેલાં હોવાથી પુનરુક્તિનો ભાસ થાય છે, પણ વસ્તુતઃ તેમ નથી. વહ્નિથી જે અગ્નિ સમજવાનો તે જલવિરોધી સામાન્ય અગ્નિ લેવો જોઈએ અને હુતાશ પદથી આહુતિ દ્રવ્યને ઝીલનાર યજ્ઞીય વિશિષ્ટ વહ્નિ લેવાનો છે, જેને માતરિક્ષાથી વિરોધી લેખવામાં આવ્યો છે. માતરિશ્વાનો અર્થ વૈદિકમંત્રોમાં ‘મોનસૂન’ (ચોમાસું સૂચવતો પવન) કરેલો છે. ચોમાસાનો તોફાની પવન કે તેથી સૂચવાતું ચોમાસું એ હુતાશન 20
SR No.008879
Book TitleVedavada Dvantrinshika
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorJaykalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages43
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size471 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy