SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ દાદા ભગવાન કથિત પ્રતિક્રમણ વિધિ પ્રત્યક્ષ “દાદા ભગવાન'ની સાક્ષીએ દેહધારી •.. *..ના મન-વચન-કાયાના યોગ, ભાવકર્મદ્રવ્યકર્મ-નોકર્મથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન ! આપની સાક્ષીએ, આજ દિન સુધી જે જે.......* *.. દોષ થયા છે, તેની ક્ષમા માંગું છું. પશ્ચાતાપ કરું છું, આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરું છું ને ફરી આવાં દોષો ક્યારેય પણ નહીં કરું એવો દ્રઢ નિશ્ચય કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. હે દાદા ભગવાન ! મને એવો કોઈ પણ દોષ ના કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. (પ્રતિકાણા ? ' (સંક્ષિપ્ત) * જેની પ્રત્યેપ થયો હોય તે સામી વ્યકિતનું નામ લેવું. જર્દોષ થયા હોય તે મનમાં જામકરવા, (તમે શુદ્ધાત્મા અને જે દોષ કરે તેની પાસે પ્રતિક્રમણ કરાવવું, ‘ચંદુલાલ' પાસે દોષોનું ભાવ પ્રતિક્રમણ કરાવવું.) | | | | TEIGHT
SR No.008869
Book TitlePratikramana Sankshipt
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size82 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy