________________ રત્નકણિકાઓ જગત શા આધારે ઊભું રહ્યું છે ? અતિક્રમણ દોષથી. કમણનો વાંધો નથી પણ અતિક્રમણ થાય, તેનું ‘પ્રતિક્રમણ’ કરવું પડે. ‘અતિક્રમણ’ થવું એ સ્વાભાવિક છે. ‘પ્રતિક્રમણ’ કરવું એ આપણો ‘પુરુષાર્થ’ છે. કોઈ પણ ક્રિયા કર્યા પછી પસ્તાવો કરે છે, એ માણસ એક દહાડો શુદ્ધ થશે જ, એ નક્કી છે. ઘર્ષણની પાછળ પ્રતિક્રમણ કરીએ એટલે ઘર્ષણ ભૂંસાઈ જાય. નવું ઘર્ષણ ઊભું કરીએ તો આવેલી શક્તિ પાછી જતી રહે. માણસનો દોષ થવો સ્વાભાવિક છે. એનાથી વિમુક્ત થવાનો રસ્તો કયો ? એકલાં ‘જ્ઞાની પુરુષ' જ એ દેખાડે, ‘પ્રતિક્રમણ'. જગતના લોકો માફી માગી લે છે, એથી કંઈ ‘પ્રતિક્રમણ’ થતું નથી. એ તો રસ્તામાં “સોરી', “થેન્કયુ” કહે, એના જેવી વાત છે. એમાં કંઈ મહત્ત્વ નથી. મહત્ત્વ ‘આલોચના-પ્રતિક્રમણપ્રત્યાખ્યાન'નું છે. | ‘પ્રતિક્રમણ' જો તરત જ રોકડું થઈ જાય, તે ભગવાનપદમાં આવી જાય તેમ છે ! સ્મૃતિમાં નથી લાવવું છતાં આવે છે, એ ‘પ્રતિક્રમણ દોષ’ બાકી છે તેથી. જ્યારે ઘરનાં માણસો નિર્દોષ દેખાય ને પોતાના જ દોષ દેખાય ત્યારે સાચાં ‘પ્રતિક્રમણ' થાય. આપણે જે શબ્દ બોલીએ છીએ તે નથી બોલવો છતાં બોલાઈ જાય છે. પ્રકૃતિ નાચે છે ને આવું તોફાન ઊભું થઈ જાય છે. તે કેટલાંય ‘પ્રતિક્રમણ’ થાય ત્યારે એ પ્રકૃતિ બંધ થાય ! ‘પ્રતિક્રમણ’ કરવાથી શું થાય ? આપણી ડખલ કરેલી, તેનું જે રીએક્શન’ આવે, તેના ઉપર આપણને ફરી ડખલ કરવાનું મન ના થાય ! જેનાં ‘આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન' સાચાં હોય, તેને આત્મા પ્રાપ્ત થયા વગર રહે જ નહીં. સંપર્કસૂત્રો દાદા ભગવાન પરિવાર અડાલજ : ત્રિમંદિર, સીમંધર સીટી, અમદાવાદ-કલોલ હાઈવે, અડાલજ, જી. ગાંધીનગર-૩૮૨૪૨૧. ફોન : (079) 3983010 e-mail: info@dadabhagwan.org અમદાવાદ : દાદા દર્શન, 5, મમતાપાર્ક સોસાયટી, નવગુજરાત કોલેજની પાછળ, ઉસ્માનપુરા, અમદાવાદ-૧૪. ફોનઃ (079)275448, 27543979 રાજકોટ : ત્રિમંદિર, અમદાવાદ-રાજકોટ હાઈવે, તરઘડીયા ચોકડી પાસે, માલિયાસણ, રાજકોટ. ફોન : 9274111393 અમરેલી : 94269 85638 ભાદરણ ત્રિમંદિર : 992 43 43729 ભાવનગર : 98242 48789 વડોદરા : 98250 32901 સુરેન્દ્રનગર : 98792 32877 ભરૂચ : 9974705066 પોરબંદર : 94272 19345 નડીયાદ :0368 - 2559314 જામનગર : 93777 1656 1 સુરત : 93747 16989 જૂનાગઢ : 94269 15175 વલસાડ : 98241 SO961 અંજાર : 9924304014 મુંબઈ : 9323528901-02 ગાંધીધામ : 9924304053 મોરબી : 94269 32436 ભૂજ : 9924343764 પૂના : 9822037740 ગોધરા : 99243 43468 બેંગ્લોર : 93419 48509 મહેસાણા : 99256 05345 કોલકત્તા :033 - 32933885 U.S.A. : Dada Bhagwan Vignan Institue : Dr. Bachu Amin, 100, SW Redbud Lane, Topeka, Kansas 66606, U.S.A. Tel : +1 785-271-0869, E-mail: bamin@cox.net Dr.Shirish Patel, Tel: +1 951-734-4715. U.K. : Dada Centre 236 Kingsbury Road (Above Kigsbury Printers), Kingsbury, London, NW9 OBH Tel.: +44 7956476253, E-mail: dadabhagwan_uk@yahoo.com Canada:+141-6753513 Australia :+61 421127947 Dubai:+971506754832 Singapore:+66 81129229 NewZealand:+6496237423 Malaysia:+60 126420710 Website : www.dadabhagwan.org & www.dadashri.org