________________
દાદા ભગવાન કથિત
છે પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(સંક્ષિપ્ત)
ન નનને
આ છે હિન્દુસ્તાનનું આર્ય નારીત્વ
“ આપણા સંસ્કાર છે આ તો. લઢતા લઢતા એંસી વર્ષ થાય બેઉને, તોય પણ મરી ગયા પછી માજી તેરમાંના દા'ડે સરવણીમાં, ‘કાકાને આ ભાવતું હતું, તે ભાવતું હતું? બધું મુંબઈથી મંગાવીને મુકે. ત્યારે એક છોકરો કહે છે, “માજી, આ કાકાએ તો તમને છ મહિના ઉપર પાડી નાખ્યા હતા. તો તમે તે ઘડીએ અવળું બોલતા હતા કાકાનું?' તોય પણ આવા ધણી ફરી નહીં મળે!' એવું કહે એ ડોસીમા.
-દાદાશ્રી
TET 1 H
942
g 7 88 89 25433