________________
દાદા ભગવાન પ્રપિતા
લેશ વિનાનું
જીદાન
ફ્લેશ વગરનું ઘર મંદિર જેવું !
જ્યાં કલેશ ના હોય ત્યાં ભગવાનનો વાસ નક્કી છે, એની તમને હું ‘ગેરેન્ટી' આપું છું. અને કલેશ તો બુદ્ધિ અને સમજણથી ભાંગી શકે એમ છે. બીજે કંઈ ન આવડે તો એને સમજણ પાડવી કે, 'કલેશ થશે તો આપણા ઘરમાંથી ભગવાન જતાં રહેશે. માટે તું નક્કી કર કે મારે ક્લેશ નથી કરવો. ' ને નક્કી કર્યાં પછી ફ્લેશ થઈ જાય તો નણવું કે આમાં આપણી સત્તા બહાર થયેલું છે. તેના માટે પશ્ચાતાપ લેવો.
| એક જ અવતાર કલેશ વગરનું જીવન જીવ્યો તો ય મોક્ષે જવાની લિમિટમાં આવી ગયો.
દાદાશ્રી