________________
દાદા ભગવાન પ્રરૂપિત
હું કોણ છું ?
જીવનનો ધ્યેય
આ સંસાર આપણને પોસાતો હોય તો કશું સમજવાની આગળ જરૂર નથી અને સંસાર આપણને કંઈ હરકતકર્તા થતો હોય તો આપણે અધ્યાત્મ જાણવાની વધુ જરૂર છે.
અધ્યાત્મમાં ‘સ્વરૂપને જાણવાની જરૂર છે. “હું કોણ છું' એ જાણ્યું કે બધા પઝલ સોલ્વ થઈ જાય.
- દાદાશ્રી
TITLE
ડો નીરુબહેન અમીન
IF 755
"