________________
આત્માનુભવની શ્રેણીઓ પ્રકાશે આપ્તવાણીઓ...
આ આપ્તવાણીનું પુસ્તક તો ઓર જ જાતનું.છે અનુભવ વાણી કોઈ દહાડોય હોય જ નહીંને ! અધ્યાત્મન અનુભવનું પુસ્તક હોઈ શકે નહીં. તે આ આપ્તવાણીઓ અનુભવ જ છે. દ્રષ્ટાંતો જ અનુભવના છે. અમે ડુંગરન ઉપર રહીને બધું ડુંગરનું વર્ણન કર્યું છે. કોઈ જો પૂરેપૂરો અનુભવ બહાર પડેલો જ નથી. કારણ કે અ લોકોને અનુભવના સ્ટેશને આવીને ‘અનુભવ શું 'છે એટલો થોડો ભાગ બહાર પડ્યો છે ને બીજો બધો અણ્ણા અનુભવ કહેવાનું બંધ થઈ ગયું છે. જ્યારે આપણી અ આપ્તવાણી તો પૂર્ણ અનુભવની જ વાણી છે અને અ અનુભવની વાણી તો ઠેઠ સુધી ચાલશે.
-દાદાશ્રી
આત્મવિજ્ઞાની એ. એમ. પટેલ.' ની મહીં પ્રગટ થયેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
ts 11897757-5
9789189 725785
& 2 6 9
ણી
છે
(પૂર્વાર્ધ)
55
આપ્તવાણી શ્રેણી-૧૨ (પૂર્વાર્ધ)