________________
આપ્તવાણી-૧૧
રીતે ઓળખાય બહિરભાવ આ ? ત્યારે કહે, સાસુ મારે એવી મળી હોય તો ના સમજીએ કે આ આપણે શું કર્યું હશે ?! એની જોડે વેર બાંધ્યું હશે ત્યારે જ ને !
આપ્તવાણી-૧૧
પ્રશ્નકર્તા : ચંદનબાળા પાસે.
દાદાશ્રી : હા, અને પછી એમણે જોયું. આ પ્રમાણે બધું માથે મુંડેલી હતી. એક પગ બહાર હતો, એક અંદર હતો, છે તે સુપડામાં બાકળા હતા. પછી ભગવાને જોયું કે બધું જ છે. આંખમાં પાણી નથી. એટલે પાછા જતા હતા તે પછી આંખમાં પાણી આવ્યું. પછી એમણે પાછું. જોયું ત્યારે બધું એક્કેક્ટ, પછી લીધું. હવે પાણી શી રીતે આગળથી કાઢી રાખે ?
પ્રશ્નકર્તા : એ આવો અભિગ્રહ કરવાનું કારણ શું હશે, મહાવીર ભગવાનને ?
પ્રશ્નકતા : હી.
દાદાશ્રી : એટલે વેર બાંધવાના ભાવ કર્યા હશે, તેથી આ સાસુ મળી. બધો આપણો હિસાબ છે. કોઈ આપણને કશું આપી શકે નહીં ને લઈ શકે નહીં, હિસાબ જ છે બધો. આપણું આપણે જ ભોગવવાનું છે, બીજું કોઈ આ ભોગવી શકે નહીં.
જવાની બધાંતી જ જ-વા-તી !
દાદાશ્રી : અંદર ભાવ-દ્રવ્ય એકતા લાવવા માટે. એ તપ કરે ને એટલે એકતા આવે. બે-ત્રણ દહાડા ખાધા વગર તપ કરવું પડે ને !
પ્રશ્નકર્તા : હા.
આ સંજોગોને લઈને દુઃખ છે હજુ. સંજોગ ના હોય ને તો કશું દુ:ખ જ નથી. કારણ કે સંયોગો વિયોગી સ્વભાવના. એટલે એ કાયમ રહે નહીં, એ તો જો કાયમ રહેતું હોય તો જાણે ઠીક છે, પણ આ તો વિયોગ થઈ જતાં વાર ના લાગે કશી, નહીં ? કોઈની જવાની રહી ?!!
પ્રશ્નકર્તા : ના, નથી રહી.
દાદાશ્રી : અને ભાવ-દ્રવ્યને માટે જ તપસ્યા કરે એટલે એકતા આવે. પછી આપણે નક્કી કરીએ કે આજ તો નીચે જઈએ ને મગચોખાની ખીચડી, કઢી મેથીની તે એવું બધું ભેગું થાય. તો જ ખાવું, નહીં તો નહીં, એ તપ છે.
ભાવ પ્રમાણે ભેટ્યા સંયોગો..
સંજોગ ભેગો થયો ને. જુઓને, તને કેવા સંજોગ ભેગા થયા, નહીં? આ બધા તારા ઊભા કરેલા કે બીજાના કરેલા છે ?
પ્રશ્નકર્તા : ના, ના, પોતાનાં જ !
દાદાશ્રી : બીજાએ ઊભા નહીં કરેલાને ? અને દાદાનો સંજોગ મળ્યો તે ય ઊભો કર્યો ને !
આ બીજું બધું કંઈથી ભેગું થયું ? ત્યારે કહે, મેં ભૌતિકભાવ કર્યા હતા તેથી. આ જોઈએ છે ને તે જોઈએ છે. ચંદુભાઈ થઈને ફર્યો. “હું ચંદુભાઈ છું” એ બધી ભાવના કરીએ તો બહિરભાવ કહેવાય. ત્યારે શી
દાદાશ્રી : અહીં તમારે ત્યાં રહી હશે ? પ્રશ્નકર્તા : કોઈની નહીં રહે.
દાદાશ્રી : એનું નામ શું કહે છે ? જ-વા-ની. ના ફવડાવીશ, જતી રહેશે, એનું નામ જ જવાની.
સંયોગો દુઃખદાયી છે અને સંયોગો આપણે પૈણીને ઊભા કર્યા છે. પાછા સંયોગો વિયોગી સ્વભાવના છે. એનો સ્વભાવ જ વિયોગી છે. એને જો આપણે કાઢી મેલવાનો હોત, તો આપણને એનું રીએક્શન આવે. કારણ કે પેલું વેર બાંધે. તે આ સંયોગ એની મેળે જ જતો રહેશે. ભગવાને કહ્યું, ‘તું ગભરાઈશ નહીં, સંયોગો ભેગા થયેલા છે એની મેળે જ ઊઠીને જતા રહેશે, ટાઈમ થશે ને ! તું સ્થિરતા રાખજે. જ્ઞાનમાં સ્થિર રહેજે.”