________________
‘હું શુદ્ધાત્મા છું'નું જ્ઞાન થાય પછી અહંકાર ખતમ થયો. કર્તાપદનો અહંકાર ઊડી જાય. ભોક્તાપદનો અહંકાર રહે છે, ડિસ્ચાર્જ સ્વરૂપે.
‘હું શુદ્ધાત્મા છું' એવું શા માટે બોલ બોલ કરવાનું ? ‘ચંદુલાલ છું' એ કહીને અવળું ચાલ્યા, હવે “હું શુદ્ધાત્મા છું' કહીને પાછા ફરવાનું.
જ્યાં સુધી એક્ઝક્ટ શુદ્ધાત્મા થાય નહીં ત્યાં સુધી પાછા ફરવાનું રહે. ‘હું શુદ્ધાત્મા છું' એ બોલનાર કોણ ? એ જ અહંકાર. ‘હું ચંદુલાલ છું' બોલતો હતો તે જ આ અહંકાર !
અહંકાર અવળો ચાલે તો બનાવે શેતાન ને અહંકાર સવળો ચાલે તો બનાવે ભગવાન !
આ અહંકારને ઓળખે તો છેવટે ભગવાન બને છે, જ્ઞાનીઓ ને તીર્થંકરો જેમ બન્યા તેમ. અહંકારને ઓળખવો એટલે શું ? અહંકારને ઓળખવો એટલે આખા પુલને ઓળખવું. હું એટલે જ આખું પુલ. અહંકારને ઓળખનારો કોણ ? એ જ ભગવાન. અહંકાર શુદ્ધ થતો થતો અંતે સંપૂર્ણ શુદ્ધ થયે મૂળ આત્મા સંગે એકાકાર થઈ જાય છે. સંપૂર્ણ શુદ્ધ અહંકાર એ જ શુદ્ધાત્મા ને અશુદ્ધ અહંકાર એ જ જીવાત્મા. જેવી ભજના તેવી સ્વરૂપની પ્રાપ્તિ. વ્યવહારની ભજન તો તેવા વ્યવહારની પ્રાપ્તિ. છેલ્લા અવતારમાં જ વ્યવહાર અને ભજના, બે જુદાં પડે છે. ત્યારે વ્યવહાર નિકાલી છે ને નિશ્ચય કામનો છે.
અક્રમ વિજ્ઞાન આપીને પૂજ્ય દાદાશ્રીએ નિરાલંબ બનાવ્યા ! સંસારની હૂંફો ખોળતી વૃત્તિઓને વાળી, સંપૂર્ણ નિરાલંબ દશા તો જ્ઞાનીને જ વર્તે. છતાં નિરાલંબની વાટે તો ચોક્કસ ચઢાવ્યા.
દેવલોકોનેય દુર્લભ એવી સ્થિતિમાં મૂક્યા મહાત્માઓને ! દસ લાખ વર્ષે પ્રગટે એવું આ છે અપૂર્વ વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાન, જે સંપૂર્ણ નિર્અહંકારપદને વરાવે, કેવળજ્ઞાનને પમાડે !!!
જય સચ્ચિદાનંદ
૫૧૮
અનુભૂતિઓ, આનંદ અને વેદનાની ! ૪૫૪ અક્રમમાં ન રહ્યો ત્યાગનાર ! ૪૭ર મહાવીરેય પાડેલી વેદનામાં ચીસ ! ૪૫9 ઉપજાવે સંયમ પરિણામ ! ૪૭૩ વેદે તે નહીં ‘હું' !
૪૫૮ ઉપવાસ, શુદ્ધ ઉપયોગપૂર્વક ! ૪૭૪ અહંકાર પમાડે ભય ! ૪૬૧ એમાં છે મૂળ કોણ ? ૪૭૭ ચુંબકીય વિજ્ઞાન, રાગ-દ્વેષનું ! ૪૬૨ ચિંતા એ છે મોટામાં મોટો અહંકાર ! ૪૮
[૫.૧] અહંકારતો વ્યવહારમાં આવિષ્કાર વળે અહંકાર, બે માર્ગે ! ૪૮૩ અક્લનો કોથળો, અહંકારની ઈટોણી ઉપર! પ09 ગાંડો અહંકાર !
૪૮૪ પતિ-પત્ની વચ્ચે અહંકાર ! પ૧૧ વગર રૂપે રૂપાળો ! ૪૮૭ મર્યાદિત અહંકાર, ધંધામાં! પ૧૩ ઘરમાંય અહંકાર કાઢે ગાંડા ! ૪૮૭ ખરીદો અહંકાર, માંગે તે આપીને ! પ૧૪ છંછેડતા ફેણ માંડે અહંકાર ! ૪૯૦ ચગ્યો અહંકાર, પારકા માટે ! પ૧૫ માની ને માન આપે.... ૪૯૨ અહંકાર ત્યાં અસહજતા ! માની-ખાનદાનીના કારણો... ૪૯૩ કપાય સહિતની પ્રરૂપણાં “અશ્રવણીય !' પ૧૬ અહંકારની ડખાડખી ! ૪૯૩ અહંકાર, સંતોમાંય ! સૂર્યકિરણો, પ્રસર્યા રંગબેરંગી કાચોમાંથી ! ૪૪ જ્ઞાની, અહંકાર શુન્ય ! પરર વિનમ્ર શિરોમણી દાદા ! ૪૫ અહંકાર, યોગીઓમાંય ! પર૩ એને કહેશે ભગવાન ! ૪૯૮ જ્ઞાનમાં શું થાય ?
પ૪ અહંકારે આંતર્યો આત્મઉજાસ! પળ અજ્ઞાન દશામાં ‘અમારો અહંકાર ! પર૫ અહંકાર ઓછો ત્યાં આત્મવિશ્વાસ વધારે! પC૧ ન ગાંઠયા કોઈ ગુરુને ! પર૬ મન-દેહ-વાણી પર નથી સત્તા આત્માની!૫૪ ન ધર્યો હાથ કદી કોઈ કને પ૨૭ વાણી, અહંકાર કાર્ય-કારણ રૂપે ! પC૫ અપ્રતિબદ્ધ પણે વિચરે જ્ઞાની ! ૫૩)
[૫.૭] વિજ્ઞાત, અહંકારતા જન્મતું ! આવાગમન કોને ? પ૩ર છ દ્રવ્ય ભેગાં, ત્યાં વિભાવ ! પપ૯ ક્યાંથી ને કોને આવ્યો અહંકાર ? પ૩૩ વિભાવમાંથી અંતઃકરણ ! પ૬૧ અહંકારે પુરી પ્રતિષ્ઠા ! પ૩૬ પરપોટે માન્યું, હું જ ધોધ ! પ૬૩ વિભાવ દશામાં અહંકારના પરિણામો...પ૩૮ તખ્યાકાર થાય, તેય અહંકાર ! પ૬૫ ત્રણ બેટરીઓમાં પૂરાયું પાવર ચેતન! પ૪ર વિજ્ઞાન, દૃષ્ટિ-દ્રષ્ટાતણું ! પ૬૫ એ છે પુદ્ગલ !
પ૪૫ આમાં છેટો રહ્યો તે ‘જ્ઞાની'! પ૬૬ જડ-ચેતનના સંયોગે, ખથયો અહંકાર! પ૪૬ વ્યવહાર આત્મા એ જ અહંકાર ! પ૭૧ મોહનીય ને કારણે જન્મ્યો અહંકાર ! પ૪૭ આત્મરમણતા કરનારો અહંકાર ! ૫૭૧ રહ્યાં સોળાં અહંકાર ને ! પ૪૯ અહંકાર-કર્તાપણાનો, ભોક્તાપણાનો! પ૭ર અહંકારની મૂળ ઉત્પત્તિ ! પપ૧ સુબહેકા ભૂલા, શામકો ઘર લૌટ આયા ! પ૭૪ મૂળ કારણ, અહંકારનું ! પપ૬ અવળો ચાલતો શૈતાનને વળતો ભગવાન !૫૭૬ એ છે વ્યતિરેક ગુણ ! પપ૯ અહો ! અહો !! અક્રમ વિજ્ઞાન !!! પ૭૮