________________
(દાદા ભગવાત ફાઉન્ડેશનના પ્રકાશતો) ૧. ભોગવે તેની ભૂલ
૩૬. પ્રતિક્રમણ ૨. બન્યું તે ન્યાય
૩૭. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૩. એડજસ્ટ એવરીવ્હેર
૩૮. મા-બાપ છોકરાંનો વ્યવહાર ૪. અથડામણ ટાળો
૩૯. વાણીનો સિદ્ધાંત ૫. ચિંતા
१. एडजस्ट एवरीव्हेर ૬. ક્રોધ
२. टकराव टालिए ૭. સેવા-પરોપકાર
રૂ. હુમા સો ચાય ૮. માનવધર્મ ૯. વર્તમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામી
४. भुगते उसी की भूल ૧૦, મૃત્યુ સમયે, પહેલાં ને પછી ५. वर्तमान तीर्थकर श्री सीमंधर स्वामी ૧૧. દાન
૬. પૈ શૌન હૂં ? ૧૨. ત્રિમંત્ર
७. कर्म का विज्ञान ૧૩. હું કોણ છું?
८. सर्व दुःखो से मुक्ति ૧૪. ભાવના સુધારે ભવોભવ
९. आत्मबोध ૧૫. દાદા ભગવાન ?
ज्ञानी पुरुष की पहचान ૧૬. વાણી, વ્યવહારમાં....
1. Adjust Everywhere ૧૭. સત્ય-અસત્યના રહસ્યો
The Fault of the sufferer ૧૮. મા-બાપ છોકરાંનો વ્યવહાર (સંક્ષિપ્ત)
3. Whatever has happened is Justice ૧૯. પૈસાનો વ્યવહાર (સં.)
Avoid Clashes ૨૦. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (સં.).
Anger ૨૧. પ્રતિક્રમણ (સં.).
Worries ૨૨. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (સં.).
7. The Essence of All Religion
8. Shree Simandhar Swami ૨૩. કર્મનું વિજ્ઞાન
9. Pure Love ૨૪. પાપ-પુણ્ય.
10. Death: Before, During & After... ૨૫. પ્રેમ
11. Gnani Purush Shri A.M.Patel ૨૬. અહિંસા
12. Who Am I? ૨૭. ચમત્કાર
13. The Science of Karma ૨૮. ક્લેશ વિનાનું જીવન
14. Ahimsa (Non-violence) ૨૯. ગુરુ-શિષ્ય
15. Money ૩૦. નિજદોષ દર્શનથી, નિર્દોષ
16. Celibacy : Brahmcharya ૩૧. આપ્તવાણી શ્રેણી ૧ થી ૧૩
17. Harmony in Marriage
18. Pratikraman, ૩૨. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ-ઉતરાર્ધ)
19. Flawless Vision ૩૪. આપ્તસૂત્ર (ભાગ ૧ થી ૫)
20. Generation Gap ૩૫. પૈસાનો વ્યવહાર
21. Apatvani-1
‘દાદા ભગવાન' કોણ ? જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન' સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્વે અધ્યાત્મનું અદ્ભુત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? 'ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા !
એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ| પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફટ માર્ગ ! શોર્ટકટ !!
તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’ નો ફોડ પાડતા કહેતાં કે, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન' હોય, અમે તો જ્ઞાની| પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદલોકના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.”
;
&
&
આત્મજ્ઞાન પ્રાતિતી પ્રત્યક્ષ લીંક પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીનને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાન સિદ્ધિ આપેલ.
પરમ પૂજ્ય દાદાશ્રીના દેહવિલય બાદ આજે પણ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન તેમના પગલે પગલે તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છે, જેનો લાભ લઈને હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે.