________________
આપ્તવાણી-૬
૧૬૯
‘હું ચંદુલાલ છું, હું આનો મામો થાઉં, આનો કાકો થાઉં', એને વ્યવહારમાં વિકલ્પ કહેવાય, પણ ખરેખર આ વિકલ્પ નથી. એ તો ‘ડિસ્ચાર્જ સ્વરૂપ છે. જો પોતે માની બેસે છે કે ‘જ ચંદુલાલ છું.’ તો એને વિકલ્પ કહેવાય ! ‘જ્ઞાન’ પછી ‘હું શુદ્ધાત્મા છું' એ નિર્વિકલ્પ થઈ જાય.