________________
આપ્તવાણી, તમામ ધર્મોનો સાર
આપ્તવાણી દિવસે દિવસે બહુ ઊંચે ચઢશે. આખા જગતના ખુલાસાઓ એમાંથી જડશે. ક્રિશ્ચિયનોય આમાંથી પ્રાપ્તિ કરશે અને મુસલમાનોનું આમાંથી મળશે. એટલે આ આપ્તવાણીઓમાંથી આના આ જ લોકો તત્વ કાઢી લેશે, એની જ જરૂર છે.
આપ્તવાણી વાંચીને તો કેટલાય માણસો કહે છે કે અમારે બીજું ધર્મનું પુસ્તક વાંચવાની જરૂર નહીં પડે. એટલે આ આપ્તવાણીઓથી જ ચાલશે બધું. આપણાં પુસ્તકો લોકોને હેલ્પબટુકરશે.
તેથી મેં બધાને કહેલું કે હવે પુસ્તકો છપાય છપાય કરો એક વાર, છપાઈ ગયું કે, હવે એનાં ઉપરથી લોકો બીજા છાપશે. પણ આ ખોવાઈ જવાનું નથી હવે. આ વાત નહીંખોવાઈ જાય હવે.
- દાદાશ્રી
Illulu
આત્મવિજ્ઞાની ‘એ. એમ. પટેલ' ની મહીં પ્રગટ થયેલા દાદા ભગવાનની
અસીમ જય જયકાર હો
શ્રેણી
શ્રેણી - આપ્તવાણી
શ્રેણી - પ-૬
૫-૭