SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ આપ્તવાણી-૪ થાય નહીં અને આપણી પુણ્ય હોય તો રસ્તા પર ભેગા થઇ જાય. એમાં પુણ્યાનુબંધી પુણ્ય જોઇએ. અને આ મારાં જ કર્મના ઉદયનું ફળ આવ્યું છે માટે આમાં કોઈ ગુનેગાર છે જ નહીં. એવું સમજાય અને પોતાને ક્રોધ ના થાય ત્યારે ધર્મધ્યાન થાય. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ફેરવવું તે ધર્મધ્યાન છે. શુક્લધ્યાત પુāતો સંબંધ ક્યાં સુધી ? પ્રશ્નકર્તા: આત્માને પુચ્ચેથી કશો સંબંધ છે ? દાદાશ્રી : કશો સંબંધ નથી. પણ જયાં સુધી ‘બીલિફ’ એવી છે કે ‘આ હું કરું છું ત્યાં સુધી સંબંધ છે. જયાં ‘હું કરતો નથી’ એ ‘રાઇટ બીલિફ’ બેસી જાય ત્યાર પછી આત્માને અને પુણ્યને કંઈ સંબંધ નથી. પ્રશ્નકર્તા : પુણ્યની વૃદ્ધિ થાય એટલા માટે શું કરવું ? દાદાશ્રી : આખો દહાડો લોકો પર ઉપકાર કરકર કરવા. આ મનોયોગ, વાણીયોગ અને દેહયોગ લોકોને માટે વાપરવા એનું નામ પુણ્ય. પ્રશ્નકર્તા : બીજાનું ભલું કરવા જાય, પણ પોતાનું રખડી પડતું હોય પ્રશ્નકર્તા : શુક્લધ્યાન એટલે શું ? દાદાશ્રી : શુક્લધ્યાન એટલે ‘હું શુદ્ધાત્મા છું' એવું નિરંતર ધ્યાન રહે છે. તે તૂટક તૂટક ના હોવું જોઇએ, નિરંતર હોવું જોઇએ. શુક્લધ્યાન એટલે શાશ્વતી વસ્તુનું ધ્યાન ઉત્પન્ન થવું તે અને ધર્મધ્યાન એ અવસ્થાનું, અશાશ્વતી વસ્તુનું ધ્યાન ઉત્પન્ન થવું તે. મત અને આત્મા તો ? પ્રશ્નકર્તા: મન અને આત્મામાં શો ફેર છે ? દાદાશ્રી : મન તો અજ્ઞાન પરિણામથી ઊભાં થયેલા સ્પંદનોની ગાંઠો છે, એ ફૂટે એ વિચારસ્વરૂપ છે. મન તો સ્થૂળ છે, નિશ્ચેતન ચેતન છે અને આત્મા તો ચૈતન્ય પરમાત્મા છે. પ્રેમ અને ભક્તિ દાદાશ્રી : પોતાનું એમાં નહીં રખડી પડે તેની અમે ‘ગેરન્ટી’ આપીએ છીએ. પ્રશ્નકર્તા: અત્યારનો આ કાળ એવો છે કે માળા ફેરવે, જપ કરે, તપ કરે, ભક્તિ કરે, ગમે તે કરે તોય શાંતિ નથી રહેતી – એ શું છે? દાદાશ્રી : એનો અર્થ એ જ કે રસ્તો બરોબર નથી મળ્યો, માટે રસ્તો ફેરવો. ધર્મધ્યાન પ્રશ્નકર્તા : પ્રેમ અને ભક્તિ એ બેમાં ઉત્તમ કયું ? દાદાશ્રી : ભગવાનને વિશે પ્રેમને ? આ સંસારી પ્રેમ નહીં ને? ભગવાનને વિશે પ્રેમ હોય તો જ ભક્તિ ઉત્પન્ન થાય, નહીં તો થાય નહીં. પ્રેમ વગરની ભક્તિ એ ભક્તિ જ ગણાય નહીં. પ્રશ્નકર્તા : પ્રેમલક્ષણા ભક્તિ કોને કહેવાય ? દાદાશ્રી : ભગવાન સાથેનો પ્રેમ એ જ ખરી પ્રેમલક્ષણા ભક્તિ છે. આખો દહાડો ભગવાન ભૂલાય નહીં. રૂપિયા ગણતી વખતેય યાદ પ્રશ્નકર્તા : ધર્મધ્યાન કોને કહેવાય ? દાદાશ્રી : કોઇ ગાળ ભાંડે ને ક્રોધ થાય તે રૌદ્રધ્યાન છે. હવે કોઇ ગાળ ભાંડે ત્યારે આટલું જ્ઞાન હાજર થાય કે ગાળ ભાંડનારો નિમિત્ત છે
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy