________________
આપ્તવાણી-૪
આપ્તવાણી-૪
થાય નહીં અને આપણી પુણ્ય હોય તો રસ્તા પર ભેગા થઇ જાય. એમાં પુણ્યાનુબંધી પુણ્ય જોઇએ.
અને આ મારાં જ કર્મના ઉદયનું ફળ આવ્યું છે માટે આમાં કોઈ ગુનેગાર છે જ નહીં. એવું સમજાય અને પોતાને ક્રોધ ના થાય ત્યારે ધર્મધ્યાન થાય. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ફેરવવું તે ધર્મધ્યાન છે.
શુક્લધ્યાત
પુāતો સંબંધ ક્યાં સુધી ? પ્રશ્નકર્તા: આત્માને પુચ્ચેથી કશો સંબંધ છે ?
દાદાશ્રી : કશો સંબંધ નથી. પણ જયાં સુધી ‘બીલિફ’ એવી છે કે ‘આ હું કરું છું ત્યાં સુધી સંબંધ છે. જયાં ‘હું કરતો નથી’ એ ‘રાઇટ બીલિફ’ બેસી જાય ત્યાર પછી આત્માને અને પુણ્યને કંઈ સંબંધ નથી.
પ્રશ્નકર્તા : પુણ્યની વૃદ્ધિ થાય એટલા માટે શું કરવું ?
દાદાશ્રી : આખો દહાડો લોકો પર ઉપકાર કરકર કરવા. આ મનોયોગ, વાણીયોગ અને દેહયોગ લોકોને માટે વાપરવા એનું નામ પુણ્ય.
પ્રશ્નકર્તા : બીજાનું ભલું કરવા જાય, પણ પોતાનું રખડી પડતું હોય
પ્રશ્નકર્તા : શુક્લધ્યાન એટલે શું ?
દાદાશ્રી : શુક્લધ્યાન એટલે ‘હું શુદ્ધાત્મા છું' એવું નિરંતર ધ્યાન રહે છે. તે તૂટક તૂટક ના હોવું જોઇએ, નિરંતર હોવું જોઇએ. શુક્લધ્યાન એટલે શાશ્વતી વસ્તુનું ધ્યાન ઉત્પન્ન થવું તે અને ધર્મધ્યાન એ અવસ્થાનું, અશાશ્વતી વસ્તુનું ધ્યાન ઉત્પન્ન થવું તે.
મત અને આત્મા
તો ?
પ્રશ્નકર્તા: મન અને આત્મામાં શો ફેર છે ?
દાદાશ્રી : મન તો અજ્ઞાન પરિણામથી ઊભાં થયેલા સ્પંદનોની ગાંઠો છે, એ ફૂટે એ વિચારસ્વરૂપ છે. મન તો સ્થૂળ છે, નિશ્ચેતન ચેતન છે અને આત્મા તો ચૈતન્ય પરમાત્મા છે.
પ્રેમ અને ભક્તિ
દાદાશ્રી : પોતાનું એમાં નહીં રખડી પડે તેની અમે ‘ગેરન્ટી’ આપીએ છીએ.
પ્રશ્નકર્તા: અત્યારનો આ કાળ એવો છે કે માળા ફેરવે, જપ કરે, તપ કરે, ભક્તિ કરે, ગમે તે કરે તોય શાંતિ નથી રહેતી – એ શું છે?
દાદાશ્રી : એનો અર્થ એ જ કે રસ્તો બરોબર નથી મળ્યો, માટે રસ્તો ફેરવો.
ધર્મધ્યાન
પ્રશ્નકર્તા : પ્રેમ અને ભક્તિ એ બેમાં ઉત્તમ કયું ?
દાદાશ્રી : ભગવાનને વિશે પ્રેમને ? આ સંસારી પ્રેમ નહીં ને? ભગવાનને વિશે પ્રેમ હોય તો જ ભક્તિ ઉત્પન્ન થાય, નહીં તો થાય નહીં. પ્રેમ વગરની ભક્તિ એ ભક્તિ જ ગણાય નહીં.
પ્રશ્નકર્તા : પ્રેમલક્ષણા ભક્તિ કોને કહેવાય ?
દાદાશ્રી : ભગવાન સાથેનો પ્રેમ એ જ ખરી પ્રેમલક્ષણા ભક્તિ છે. આખો દહાડો ભગવાન ભૂલાય નહીં. રૂપિયા ગણતી વખતેય યાદ
પ્રશ્નકર્તા : ધર્મધ્યાન કોને કહેવાય ?
દાદાશ્રી : કોઇ ગાળ ભાંડે ને ક્રોધ થાય તે રૌદ્રધ્યાન છે. હવે કોઇ ગાળ ભાંડે ત્યારે આટલું જ્ઞાન હાજર થાય કે ગાળ ભાંડનારો નિમિત્ત છે