________________
દાદા ભગવાન પ્રરૂપિત
અહિંસા
સંપૂર્ણ અહિંસા, ત્યાં પ્રગટે કેવળજ્ઞાન !
'હિંસા વગરનું જગત છે જ નહીં. જ્યારે તમે પોતે જ અહિંસાવાળા થશો તો જગત અહિંસાવાળું થાય અને અહિંસાના સામ્રાજ્ય વગર કોઈ દહાડોય કેવળજ્ઞાન નહીં થાય, જે જાગૃતિ છે એ પૂરી આવશે નહીં હિંસા નામેય ન હોવી જોઈએ. જીવમાત્રમાં પરમાત્મા જ છે. કોની હિંસા કરશો ? કોને દુઃખ દેશો ?
-દાદાશ્રી