________________
| 6देश-१
| २३८
વ્યવહાર કરે, તો તે સ્થવિરોની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે, તે સાધુ જાણતા કે અજાણતા પારિહારિક સાધુના દોષને પ્રોત્સાહન આપે છે, તેથી તે પ્રાયશ્ચિત્તનો ભાગીદાર થાય છે.
પરિહાર તપ વહનની વિધિ નિશીથસૂત્રના ચોથા તથા વીસમાં ઉદ્દેશકમાં તથા બૃહત્કલ્પના ચોથા ઉદ્દેશકમાં પણ છે. પરિહારકલ્પસ્થિત સાધુનો વૈયાવચ્ચ માટે વિહાર:२० परिहारकप्पट्ठिए भिक्खू बहिया थेराणं वेयावडियाए गच्छेज्जा, थेरा य से सरेज्जा, कप्पइ से एगराइयाए पडिमाए जण्णं-जण्णं दिसिं अण्णे साहम्मिया विहरंति तण्णं-तण्णं दिसं उवलित्तए ।
णो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए, कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए । तंसि च णं कारणंसि णिट्ठियंसि परो वएज्जा- वसाहि अज्जो ! ए गराय वा दुराय वा । एव से कप्पइ एगराय वा दुराय वा वत्थए, णो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जे तत्थ परं एगरायाओ वा दुरायाओ वसइ, से संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ :- પરિહારકલ્પમાં સ્થિત(પ્રાયશ્ચિત્તરૂપે તપ કરી રહેલા) સાધુ(સ્થવિરની આજ્ઞાથી અન્યત્ર) કોઈ બીમાર સ્થવિર સાધુની સેવાને માટે જાય ત્યારે સ્થવિર મુનિ તેને સ્મરણ કરાવે અર્થાત્ સ્થવિર તેને પરિહારત છોડીને જવાની અનુમતિ આપે તો તપારાધનાને છોડીને જાય છે. તેને રસ્તાના ગ્રામ આદિમાં એક-એક રાત્રિ રહેવાનો સંકલ્પ(અભિગ્રહ) કરીને જે દિશામાં સાધર્મિક બીમાર સાધુ હોય, તે દિશામાં જવું કલ્પ છે.
રસ્તામાં વિચરણના લક્ષ્ય રહેવું કલ્પતું નથી, પરંતુ રોગાદિના કારણે રહેવું કહ્યું છે. તે કારણ પૂર્ણ થયા પછી જો કોઈ વૈદ્ય આદિ કહે કે હે આર્ય! તમે અહીં એક કે બે રાત વધારે રહો, તો તેને એક કે બે રાત વધારે રહેવું કલ્પ છે, પરંતુ એક કે બે રાતથી વધારે રહેવું કલ્પતું નથી. જે સાધુ કોઈપણ સ્થાનમાં એક કે બે રાતથી વધારે રહે છે, તેને મર્યાદા ઉલ્લંઘનનું દીક્ષા છેદ અથવા તપ પ્રાયશ્ચિત્ત આવે છે. | २१ परिहारकप्पट्ठिए भिक्खू बहिया थेराणं वेयावडियाए गच्छेज्जा, थेरा य से णो सरेज्जा कप्पइ से णिव्विसमाणस्स एगराइयाए पडिमाए जण्णं-जण्णं दिसिं अण्णे साहम्मिया विहरंति तण्णं-तण्णं दिसं उवलित्तए ।
___णो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए, कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए । तंसि च णं कारणंसि णिट्ठियंसि परो वएज्जा- वसाहि अज्जो ! एगरायं वा दुरायं वा । एवं स कप्पइ एगरायं वा दुरायं वा वत्थए, णो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जे तत्थ परं एगरायाओ वा दुरायाओ वा वसइ, से संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ :- પરિહારકલ્પસ્થિત સાધુ(સ્થવિરની આજ્ઞાથી) અન્યત્ર કોઈ બીમાર સ્થવિર સાધુની સેવા