________________
ઉદ્દેશક-૧૮
[ ૨૯ ]
સાધુ કે સાધ્વી વસ્ત્ર પ્રાપ્ત કરવા માટે ચાતુર્માસ કલ્પ રહે કે રહેનારનું અનુમોદન કરે છે, તેને લઘુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદેશકમાં વર્ણિત ૭૩ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈપણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
ચૌદમા ઉદેશકમાં પાત્ર સંબંધી ૪૧ સૂત્રોના અર્થ અને વિવેચનની જેમ જ અહીં વસ્ત્ર વિષયક ૪૧ સૂત્રોના અર્થ અને વિવેચન સમજવા. ભિન્ન-ભિન્ન પ્રતોમાં સૂત્ર સંખ્યામાં ભિન્નતા જોવા મળે છે, પણ તેમાં મૌલિક અંતર નથી.
પાત્રમાં જે કોતરણી કરવાનું પ્રાયશ્ચિત્ત છે, તેને અહીં વસ્ત્રમાં ભરત કામ કરવાનું પ્રાયશ્ચિત્ત સમજવું. આચા., શ્ર.-૨, અ.-૫, ઉ.-૧|રમાં વઐષણા નિષેધનું અહીં પ્રાયશ્ચિત્ત કથન છે. આ ઉદ્દેશકના ૩૫ સૂત્રોમાં ૭૩ પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે.
સૂત્રકમ પ્રાયશ્ચિત્ત સ્થાન સંખ્યા ૧થી ૩ર
૩૩
કુલ ૩૩
અઢારમો ઉદ્દેશક સંપૂર્ણ |