________________
| २४४ ।
શ્રી નિશીથ સૂત્ર
વિરાધક સ્થાનોમાં પરઠવું - ४० जे भिक्खू अणंतरहियाए पुढवीए उच्चार-पासवणं परिद्ववेइ, परिहतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત પૃથ્વીની સમીપની ભૂમિ પર ઉચ્ચાર-પ્રસવણ પરઠ કે પરઠનારનું अनुभोहन ४२, ४१ जे भिक्खू ससिणद्धाए पुढवीए उच्चार-पासवणं परिट्ठवेइ, परिहवेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાણીથી સ્નિગ્ધ જમીન પર ઉચ્ચાર-પ્રસવણ પરઠે કે પરઠનારનું અનુમોદન કરે, ४२ जे भिक्खू ससरक्खाए पुढवीए उच्चार-पासवणं परिढुवेइ, परिट्ठवेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સચિત્ત રજયુક્ત ભૂમિ પર ઉચ્ચાર-પ્રસવણ પરઠ કે પરઠનારનું અનુમોદન કરે, |४३ जे भिक्खू मट्टियाकडाए पुढवीए उच्चार-पासवणं परिट्ठवेइ, परिवेंतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી સચિત્ત માટી પથરાયેલી હોય, તેવી જમીન પર ઉચ્ચાર-પ્રસવણ પરઠે કે પરઠનારનું અનુમોદન કરે, ४४ जे भिक्खू चित्तमंताए पुढवीए उच्चार-पासवणं परिट्ठवेइ, परिट्ठवेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત પૃથ્વી પર ઉચ્ચાર-પ્રસવણ પરઠ કે પરઠનારનું અનુમોદન કરે, ४५ जे भिक्खू चित्तमंताए सिलाए उच्चार-पासवणं परिट्ठवेइ, परिहतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી સચિત્ત શિલા પર ઉચ્ચાર-પ્રસવણ પરઠે કે પરઠનારનું અનુમોદન કરે, ४६ जे भिक्खू चित्तमंताए लेलूए उच्चार-पासवणं परिट्ठवेइ, परिढतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત શિલાના ટુકડાઓ પર ઉચ્ચાર-પ્રસવણ પરઠે કે પરઠનારનું अनुमोहन ४३, |४७ जे भिक्खू कोलावासंसि वा दारूए जीवपइट्ठिए सअंडे जाव मक्कडासंताणए उच्चार-पासवणं परिट्ठवेइ, परिवेंतं वा साइज्जइ ।