________________
[ ૧૮૬]
શ્રી નિશીથ સૂત્ર
- તેરમો ઉદેશક
– 227 of Gallhizil yilid zelld 722 સચિત્ત પૃથ્વી આદિ પર પ્રવૃત્તિ - | १ जे भिक्खू अणंतरहियाए पुढवीए ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेए ફ, વેપત વા નાના ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સચિત્ત પૃથ્વીની નજીકની ભૂમિ પર ઊભા રહેવું, સૂવું, બેસવું વગેરે ક્રિયા કરે કે તે ક્રિયા કરનારનું અનુમોદન કરે, | २ जे भिक्खू ससिणिद्धाए पुढवीए ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएइ, चेएत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત પાણીથી સ્નિગ્ધ ભૂમિ પર ઊભા રહેવું, સૂવું, બેસવું વગેરે ક્રિયા કરે કે તે ક્રિયા કરનારનું અનુમોદન કરે, | ३ जे भिक्खू ससरक्खाए पुढवीए ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएइ, चेएत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત રજ યુક્ત ભૂમિ પર ઊભા રહેવું, સૂવું, બેસવું, વગેરે ક્રિયા કરે કે તે ક્રિયા કરનારનું અનુમોદન કરે, |४ जे भिक्खू मट्टियाकडाए पुढवीए ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेए રુ, વેપત વ ાન | ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત માટી છવાઈ ગઈ હોય, તેવી ભૂમિ પર ઊભા રહેવું, સૂવું, બેસવું વગેરે ક્રિયા કરે કે તે ક્રિયા કરનારનું અનુમોદન કરે, | ५ जे भिक्खू चित्तमंताए पुढवीए ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएइ,
પત વા સાજન ! ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત ભૂમિ પર ઊભા રહેવું, સૂવું, બેસવું વગેરે ક્રિયા કરે કે કરનારનું અનુમોદન કરે, |६ जे भिक्खू चित्तमंताए सिलाए ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएइ,
પત વા સારૂ I ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત શિલા પર ઊભા રહેવું, સુવું, બેસવું વગેરે ક્રિયા કરે કે તે ક્રિયા કરનારનું અનુમોદન કરે,