________________
૧૫૮ ]
શ્રી નિશીથ સૂત્ર
ને સિયા નાહીને, શિર પવરૂપ સે–દશ. અધ્યયન-૬.
સાધુ અણુમાત્ર, લેશમાત્ર પણ ખાદ્ય પદાર્થનો સંચય કરે નહિ. રોગાદિ વિશેષ પરિસ્થિતિમાં પણ રાત્રે ખાદ્ય પદાર્થ રાખવાની આગમમાં સ્પષ્ટ મનાઈ છે– i fપ ય સમાપ્ત વિયસ ૩ रोगायंके बहुप्पगारम्मि समुपण्णे वाताहिग पित्त जाव जीवियतकरे, सव्वसरीर परितावणकरे, ण कप्पइ तारिसे वि अप्पणो तह परस्स वा ओसहभेसज्ज भत्तपाणं च तं पि सण्णिहीकयं । પ્રશ્નવ્યાકરણ સૂત્ર, શ્રત. ૨, અ. ૫, સૂત્ર-૭. અર્થ - વિધિપૂર્વક સંયમનું પાલન કરનાર જે કોઈ શ્રમણને વાત-પિત્ત સંબંધી અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય ત્યારે જીવનનો અંત થઈ જાય કે શરીરનો ત્યાગ થઈ જાય અર્થાત્ મૃત્યુ થઈ જાય તો પણ સાધુ પોતાના કે પરના માટે ઔષધ, ભેષજ આહાર પાણીનો સંચય કરે નહિ અર્થાત્ રાત્રે રાખે નહિ. આ રીતે સુત્રોમાં રાત્રે આહાર રાખવા સંબંધી કોઈ પણ અપવાદ માર્ગ નથી. કોઈ આગાઢ પરિસ્થિતિમાં રાત્રે આહાર રહી ગયો હોય તો તે વાપરવો કલ્પતો નથી.
શ્રી દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, સૂયગડાંગ સૂત્ર આદિ અનેક આગમોમાં અનેક સ્થાને સાધુને માટે રાત્રે સંગ્રહનો સર્વથા નિષેધ કર્યો છે. (૧) દશવૈકાલિક સૂત્ર, અધ્યયન-૩, ગાથા-૩માં સહી એટલે આહારના સંગ્રહ કરવાને અનાચાર કહ્યો છે. (૨) વિમુક્ષેમં તો, તિરૂં સર્વ જયં
જ તે સોદિમિતિ, બાયપુર વોરયા II –દશ. અ-૬, ગાથા–૧૮. (૩) forઉં વ , પુનર્વ ઉપ સંગ |
મુહાનવી અવહે, અન્ન નલિપ II -દશ. અ–૮, ગાથા–૨૪. तहेव असणं पाणगं वा, विविहं खाइमं साइमं लभित्ता । ઢોહી અ સુ કરે વા, સં ગ રે જ દાવ ને સfમહૂ II દશ. અ.–૧૦, ગા.-૮. कय विक्कय सण्णिहिओ विरए । સષ્ય સંવIણ ય ને સfમહૂ ! –દશ. અ. ૧૦, ગાથા-૧૬. चउव्विहे वि आहारे, राइभोयण वज्जणा।
સાહી સંવો રેવ, વનેયષ્યો સુહુર્જર –ઉત્તરા. આ. ૧૯, ગાથા-૩૦. - ઉપરોક્ત આગમ સંદર્ભોથી સ્પષ્ટ થાય છે કે આહાર અને ઔષધિ કોઈ પણ પદાર્થ રાત્રે રાખવા સાધુને કલ્પતા નથી. ભાષ્ય નિર્દિષ્ટ અપવાદિક પરિસ્થિતિમાં પણ અશનાદિ રાખવાથી સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. રોગપરીષહ તથા ક્ષુધા-પિપાસા પરીષહ વિજેતા ભિક્ષુ અપવાદ સ્થાનોનું કદાપિ સેવન ન કરે, પરંતુ નિરતિચાર શુદ્ધ સંયમનું તથા ભગવદાજ્ઞાનું આરાધન કરે. આહારની ઈચ્છાથી અન્યત્ર રાત્રિ નિવાસ કરવોઃ२६ जे भिक्खू... आहेणं वा पहेणं वा हिंगोलं वा संमेलं वा अण्णयरं वा