________________
ઉદ્દેશક-૭
[ ૧૦૯ ]
|३७ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा पडिग्गाहेइ, पडिग्गहावेंतं वा साइज्जइ । |३८ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए सज्झायं वाएइ, वाएंत वा साइज्जइ। |३९ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए सज्झायं पडिच्छइ, पडिच्छंतं वा
४० जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णयरेणं इंदिएणं आकारं करेइ, करेत वा साइज्जइ ।
तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ - પ્રસ્તુત બને ઉદ્દેશકોમાં અબ્રહ્મ સેવનની ઇચ્છાથી સાધુ સાધ્વીઓની વિવિધ પ્રવૃત્તિઓનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. વિવેચન :આગમોમાં બ્રહ્મચર્ય મહાવ્રતની મહત્તા - બ્રહ્મચર્ય વ્રતની દુષ્કરતાનું વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રમાં આ પ્રમાણે છે
विरई अबंभचेरस्स, कामभोग रसण्णुणा ।
મદળાં વર્ષ, ધારેલ્વે સુલુ - ઉત્તરા. આ. ૧૯, ગાથા–૨૮. અર્થ-કામભોગોના રસના અનુભવીને માટે અબ્રહ્મચર્યથી વિરત થવું અને ઉગ્ર એવા ઘોર બ્રહ્મચર્ય મહાવ્રતને ધારણ–પાલન કરવું અત્યંત દુષ્કર છે.
તુ વંશવયં પોર, ધારેલું મ ળો – ઉત્તરા. આ. ૧૯, ગાથા-૩૩.
સામાન્ય મનુષ્ય માટે ઘોર દુષ્કર બ્રહ્મચર્ય મહાવ્રતને ધારણ કરવું અતીવ કષ્ટદાયક હોય છે. દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન સૂત્રમાં અબ્રહ્મચર્યના ત્યાગ માટે કહ્યું છે કે
मूलमेयं अहम्मस्स, महादोस समुस्सयं । ..
તબ્દી મેખ સંસા, ળિયથા વMતિ - દશવૈ. અ. ૬, ગાથા–૧૭. અર્થ- મૈથુન અધર્મનું મૂળ છે અને મહાન દોષોનો સમૂહ છે, તેથી નિગ્રંથ મુનિઓ મૈથુન સંસર્ગનું વર્જન કરે છે. સંસાર નોહત વિપfમૂયા, હીપા પત્થાન ટુ વન મો - ઉત્તરા અ ૧૪, ગાથા૧૩. કામભોગ મોક્ષના વિપક્ષી વિરોધી છે અર્થાત્ સંસારવર્ધક છે, તેથી તે અનર્થોની ખાણ છે.
- આ રીતે અનેક અનેક સુત્રોમાં આગમકારોએ યથાપ્રસંગ સાધકને બ્રહ્મચર્ય મહાવ્રતની સુરક્ષા માટે ભિન્ન-ભિન્ન રીતે સાવધાન કર્યા છે. તે આગમ સ્થળો આ પ્રમાણે છેદશવૈ. અ. ૮, ગાથા-૫૩, ૬૦.
ઉત્તરા. અ. ૧૯, ગાથા–૧૭. ઉત્તરા. અ. ૮, ગાથા-૪, ૬, ૧૮, ૧૯.
ઉત્તરા. આ. ૨૫, ગાથા-૨૭, ૪૧, ૪૩. દશ. અ. ૨, ગાથા-૨, ૯.
ઉત્તરા. આ. ૩ર, ગાથા-૯,૨૦. ઉત્તરા. આ. ૯, ગાથા-પ૩.
ઉત્તરા. અ. ૨, ગાથા-૧૬, ૧૭. ઉત્તરા. આ. ૧૩, ગાથા-૧૬, ૧૭
ઉત્તરા. આ. ૧, ગાથા-૨૬.