________________
निश्यावसिा वर्ग-१ : अध्य. - १
गब्भगएणं चेव पिउणो उयरवलिमसाई खाइयाई, तं ण णज्जइ णं एस दारए संवढमाणे अम्हं कुलस्स अंतकरे भविस्सइ । तं सेयं खलु अम्हं एयं दारगं एगते उक्कुरुडियाए उज्झावित्तए एवं संपेहेइ, संपेहित्ता दासचेडिं सद्दावेइ, सद्दावित्ता एवं वयासीगच्छह णं तुमं देवाणुप्पिए ! एयं दारगं एगंते उक्कुरुडियाए उज्झाहि ।
૨૭
ભાવાર્થ :- ત્યાર પછી નવ માસ અને સાડા સાત રાત્રિ પૂર્ણ થતાં ચેલણાદેવીએ એક સુકુમાર અને રૂપવાન પુત્રને જન્મ આપ્યો. બાળકનો જન્મ થતાં જ ચેલણાદેવીને વિચાર આવ્યો કે "આ બાળકે ગર્ભમાં આવતાં જ પિતાના ઉદરનું માંસ ખાધું છે તે મોટો થઈને ન જાણે કે અમારા કુળનો અંત કરશે. તેથી આ બાળકને એકાંત સ્થાનના ઉકરડામાં ફેંકી દેવો શ્રેયકારી છે." આ પ્રમાણે વિચાર કરી, દાસીને બોલાવીને धुं - हे हेवानुप्रिये ! तुंभ, खा जाणडने खेडांत उरडामा ईडी है.
રાજા શ્રેણિકની બાળક પર અનુકંપા :
२६ तए णं सा दासचेडी चेल्लणाए देवीए एवं वृत्ता समाणी करयलं परिग्गहियं जाव अंजलिं कट्टु चेल्लणाए देवीए एयमट्ठ विणएणं पडिसुणेइ, पडिसुणेत्ता तं दारगं करयलपुडेणं गिण्हइ, गिण्हेत्ता जेणेव असोगवणिया तेणेव उवागच्छइ, उवागच्छित्ता तं दारगं एगते उक्कुरुडियाए उज्झाइ । तए णं तेणं दारणेणं एगंते उक्कुरुडियाए उज्झिएणं समाणेणं सा असोगवणिया उज्जोविया यावि होत्था ।
ભાવાર્થ :- ત્યાર પછી ચેલણા રાણીની આજ્ઞા સાંભળીને દાસીએ બંને હાથ જોડી વિનયપૂર્વક આજ્ઞાનો સ્વીકાર કર્યો, સ્વીકારીને તે બાળકને હાથમાં લઈને અશોકવાટિકામાં ગઈ અને એકાંત સ્થાનગત ઉકરડા પર બાળક ફેંકી દીધો. ઉકરડા પર ફેંકતા જ તે અશોકવાટિકા બાળકના તેજથી પ્રકાશમાન બની ગઈ.
२७ तए णं से सेणिए राया इमीसे कहाए लद्धट्ठे समाणे, जेणेव असोगवणिया तेणेव उवागच्छइ, उवागच्छित्ता तं दारगं एगते उक्कुरुडियाए उज्झियं पासे, पासित्ता आसुरत्ते जाव मिसिमिसेमाणे तं दारगं करयलपुडेणं गिण्हइ, गिण्हित्ता जेणेव चेल्लणा देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता चेल्लणं देविं उच्चावयाहिं आओसणाहिं आओसेइ, आओसित्ता उच्चावयाहिं णिब्भच्छणाहिं णिब्भच्छेइ णिब्भच्छित्ता उच्चावयाहिं उद्धसणाहिं उद्धंसेइ, उद्धंसित्ता एवं वयासी- किस्स णं तुमं मम पुत्ते एगंते उक्कुरुडियाए उज्झावेसि त्ति कट्टु चेल्लणं देवि उच्चावय-सवहसावियं करेइ, करेत्ता एवं वयासी- तुमं णं देवाणुप्पिए ! एयं दारगं अणुपुव्वेणं सारक्खमाणी संगोवेमाणी संवड्ढेहि ।