SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ | रियाlal-1: मध्य.-१ | ११ । अज्झथिए :- आत्म-अध्यवसाय पनि थयो. सर्व प्रथम १३पी मात्म अध्यवसाय 6त्पन्न थायछते पछी भन३पी शिंतन, मनन माहिथायछते पुङ्गलमय ३पीडोय छे.चिंतिए = मानसि थितन पत्थिए = ६२७१, ममिलाषा मणोगए संकप्पे = मनोगत संz८५, विया लत थयो. કાલીરાણીનું ભગવાનની ધર્મસભામાં ગમન :|८ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे समोसरिए । परिसा णिग्गया। तए णं तीसे कालीए देवीए इमीसे कहाए लद्धट्ठाए समाणीए अयमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- एवं खलु समणे भगवं महावीरे पुव्वाणुपुट्विं जावविहरइ । तं महाफलं खलु तहारूवाणं समणाणं जावविउलस्स अट्ठस्स गहणयाए । तं गच्छामि णं समणं भगवं महावीरं जाव पज्जुवासामि, इम चणं एयारूवं वागरणं पुच्छिस्सामि त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता कोडुंबियपुरिसे सहावेइ, सदावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! धम्मियं जाणप्पवरं जुत्तामेव उवट्ठवेह, उवट्ठवेत्ता एयमाणत्तियं पच्चपिणह । तएणं ते कोडुबिय पुरिसा जाव उवट्ठवित्ता तमाणत्तियं पच्चप्पिणति। ભાવાર્થ :- કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ચંપાનગરીમાં પધાર્યા. ભગવાનને વંદનાનમસ્કાર કરવા અને ધર્મોપદેશ સાંભળવા માટે પરિષદ નીકળી. કાલીદેવી પણ આ સમાચાર જાણીને પ્રસન્ન થઈ. તેના મનમાં આ પ્રમાણે વિચાર આવ્યો કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિહાર કરતા અહીં પધાર્યા છે. તથારૂપ શ્રમણ ભગવંતોનું માત્ર નામશ્રવણ પણ મહાન ફલદાયક છે, તો તેની સમીપે જઈને વંદન-નમસ્કાર કરીએ તો કેટલા મહાન ફળની પ્રાપ્તિ થાય? તેમની પાસેથી વિપુલ શ્રતના અર્થને ગ્રહણ કરવાનો મહિમા અપરંપાર છે. તેથી હું શ્રમણ ભગવાન મહાવીર પાસે જાઉં યાવત તેમની પર્યાપાસના કરું અને તેમને પૂર્વોક્ત પ્રશ્ન પૂછું. કાલીરાણીએ આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને તેમણે સેવકોને બોલાવ્યા અને આ પ્રમાણે આજ્ઞા આપી- હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી ધાર્મિક કાર્યોમાં વપરાતા શ્રેષ્ઠ રથને જોડીને લાવો અને મને જાણ કરો. ત્યારે તે કૌટુંબિક પુરુષો રથને જોડીને લાવ્યા અને આજ્ઞાનુરૂપ કાર્ય થઈ ગયું છે, તેમ કાલી રાણીને જણાવ્યું. | ९ तए णं सा काली देवी पहाया जाव अप्पमहग्घाभरणालंकिय सरीरा बहूहिं खुज्जाहिं जाव महत्तरगविंदपरिक्खित्ता अंतेउराओ णिग्गच्छइ णिग्गच्छित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव धम्मिए जाणप्पवरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता धम्मियं जाणप्पवरं दुरूहइ, दुरूहित्ता णियगपरियाल संपरिवुडा चंपं णयरिं मज्झं- मज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव पुण्णभद्दे चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता छत्ताईए तित्थयराइसए
SR No.008777
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages228
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy