________________
| yपि
[-: अध्य.-४
| १०3 |
वर्ग-3 मध्य.-४ - બહુપત્રિકાદેવી
मध्ययन प्रारंभ :| १ जइ णं भंते ! समणेण भगवया महावीरेणं जाव संपत्तेणं पुप्फियाणं तच्चस्स अज्झयणस्स अयमढे पण्णत्ते, चउत्थस्स णं भंते ! अज्झयणस्स पुप्फियाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते ? ભાવાર્થ - જંબૂ સ્વામીએ સુધર્મા સ્વામીને પૂછ્યું- હે ભગવન્! જો નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકાના ત્રીજા અધ્યયનના ભાવનું આ પ્રમાણે વર્ણન કર્યું છે તો હે ભગવન્! તે મુક્તિપ્રાપ્ત ભગવાન મહાવીરે પુષ્પિકાના ચોથા અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે? ભગવાન મહાવીરનું પદાર્પણ :|२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं णयरे । गुणसीलए चेइए । सेणिए राया । सामी समोसढे । परिसा णिग्गया । ભાવાર્થ - હે જંબૂ! તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ગુણશીલ નામનું ઉદ્યાન હતું. તે નગરમાં રાજા શ્રેણિક નિવાસ કરતા હતા. એકદા ત્યાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ ધર્મદેશના સાંભળવા નીકળી. બહુપુત્રિકાદેવીનું દર્શનાર્થે આગમન :| ३ तेणं कालेणं तेणं समएणं बहुपुत्तिया देवी सोहम्मे कप्पे, बहुपुत्तिए विमाणे, सभाए सुहम्माए, बहुपुत्तियंसि सीहासणंसि, चउहिं सामाणियसाहस्सीहिं चउहिं महत्तरियाहिं एवं जहा सूरियाभे जाव विहरइ; इमं च णं केवलकप्पं जंबुद्दीवं विउलेणं ओहिणा आभोएमाणी आभोएमाणी पासइ, पासित्ता य समणं भगवं महावीरं, जहा सूरियाभो जाव णमसित्ता सीहासणवरसि पुरत्थाभिमुहा सण्णिसण्णा। ભાવાર્થ :- કાળે અને તે સમયે સૌધર્મકલ્પના બહુપુત્રિક વિમાનની સુધર્માસભામાં બહુપુત્રિકા દેવી