________________
पुष्पिा वर्ग-3 : अध्य. -१
दस अज्झयणा पण्णत्ता, पढमस्स णं भंते ! अज्झयणस्स समणेण भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पण्णत्ते ?
૭૧
ભાવાર્થ : - હે ભગવન્ ! જો મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકા નામના ત્રીજા વર્ગના દશ અધ્યયનો કહ્યાં છે, તો હે ભગવન્ ! મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પ્રથમ અધ્યયનમાં કયા ભાવોનું नि३पए। छे ?
જ્યોતિષેન્દ્ર ચંદ્રનું રાજગૃહમાં આગમન :
३ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे वण्णओ । गुणसीलए चेइए । सेणिए राया । सामी समोसढे । परिसा णिग्गया ।
तेणं काणं तेणं समएणं चंदे जोइसिंदे जोइसराया चंदवडिंसए विमाणे सभाए सुहम्माए चंदंसि सीहासणंसि चउहिं सामाणीयसाहस्सीहिं जाव विहरइ । इमं च णं केवलकप्पं जंबुद्दीवं दीवं विउलेणं ओहिणा आभोएमाणे आभोएमाणे पासइ, पच्छा समणं भगवं महावीरं । एवं जहा सूरियाभे तहा आभिओगं देवं सद्दावेत्ता जाव सुरिंदाभिगमणजोग्गं करेत्ता तमाणत्तियं पच्चप्पिणंति । सुसरा घंटा जाव विउव्वणा, णवरं जाणविमाणं जोयणसहस्सवित्थिण्णं अद्धतेवट्ठिजोयणमूसियं, महिंदज्झओ पणुवीसं जोयणमूसिओ, सेसं जहा सूरियाभस्स जाव आगओ । णट्टविही । तहेव पडिगओ ।
भंते ! त्ति भगवं गोयमे समणं भगवं पुच्छा । कूडागारसाला दिट्टंतो । सरीरं अणुपविट्ठा | पुव्वभव पुच्छा ।
ભાવાર્થ :- હે જંબૂ ! તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલ નામનું ઉદ્યાન હતું. શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. ત્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ દર્શનાર્થે नीडजी.
તે કાળે તે સમયે જ્યોતિષીઓના રાજા, જ્યોતિકેન્દ્ર ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનની સુધર્માસભામાં ચંદ્ર નામના સિંહાસન ઉપર બેસીને ચાર હજાર સામાનિક દેવો સહિત યાવત્ સુખપૂર્વક રહેતા હતા. ત્યારે તેણે પોતાના વિપુલ અવધિ જ્ઞાનથી સંપૂર્ણ જંબૂઢીપને જોયો અને શ્રમણ ભગવાન મહાવીરને પણ જોયા. ત્યાર પછી તેણે સૂર્યાભદેવની જેમ પોતાના આભિયોગિક(સેવક) દેવોને બોલાવ્યા યાવત્ રાજગૃહી નગરીને દેવ–દેવેન્દ્રોના ગમનાગમનને યોગ્ય કરવાની આજ્ઞા આપી અને તે પ્રમાણે કાર્ય થઈ જવાની સૂચના આપવા કહ્યું. આભિયોગિક દેવોએ તે પ્રમાણે કર્યું.