________________
३८८
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
વિવેચનઃ
બે
પ્રસ્તુત બે સૂત્રોમાં ચંદ્ર અને સૂર્યની ઋદ્ધિનું અને કામભોગની વિશિષ્ટતાનું પ્રતિપાદન કર્યું છે. ચારે જાતિના દેવો પાંચે ઇન્દ્રિય સંબંધી કામભોગોને ભોગવે છે પરંતુ તેમાં તરતમતા છે.
મનુષ્યલોકના મનુષ્યો જે ઉત્તમ કામભોગને ભોગવે છે, તેનાથી વાણવ્યંતર દેવો, નવનિકાયના દેવો, અસુરપતિ દેવો, ગ્રહ, નક્ષત્ર અને તારારૂપ દેવો ક્રમશઃ ઉત્તરોત્તર અનંતગુણ વિશિષ્ટ કામભોગને ભોગવે છે અને તેથી પણ ચંદ્ર અને સૂર્યના કામભોગ અનંતગુણ વિશિષ્ટ છે. થાલીપાનસુદ્ધ :- સ્થાલયામ્ પાર્જન શુદ્ધમ્ થાલીપા સુદ્ધ-પહોળા વાસણમાં પકાવવાના કારણે જે ભોજન સરસ રીતે સીઝી ગયું છે, જરાય કાચુ ન રહ્યું હોય તેવું ભોજન.
પ્રસ્તુત સૂત્રમાં કામભોગોના સુખને ઉદાર સુખ કહ્યું છે, તે સાંસારિક સામાન્યજનની અપેક્ષાએ કથન છે. વાસ્તવમાં કામભોગનું સુખ તે સુખ નથી પરંતુ સુખાભાસ છે. તે મોહનીય કર્મના ઉદયજન્ય સુખ છે, તે અન્ય અનંત અશુભ કર્મને વધારનાર છે.
અઠયાસી મહાગ્રહ ઃ
१८ तत्थ खलु इमे अट्ठासीई महग्गहा पण्णत्ता, तं जहा- इंगालए, वियालए, તોદિયવલે, સળિ∞રે, મધુળિ, પાદુષિ, ગે, ૧૫, ૫૫૫, જળવિતાબ૬, જળસંતાળ૫, સોમે, સહિ, આસ્સાસને, ખ્ખોવ,
બ્લડ, ગયણ, કુંકુમ, સંવે, સંવળે, સંવળામે, સે, સવળે, સવળામે, ખીલે, ગીતોમાસે, પ્લે, ખોમાસે, માલે, માસાલી
તિને, તિલપુવળે, વળે, વાપવળે, તે, જાયે, વળી, ધૂમજે, હરી, પિત, વુદ્દે, મુજે, વહા, રાજૂ, બની, માળવને, વ્હાલે, પાસે, ઘૂરે, પમુદ્દે, વિયડે, વિસધીખે, પિયત્તે, પયત્ત્ત, નડિયાફત્તે, અને अग्गिल्लए, काले, महाकाले सोत्थिए,
સોવસ્થિ, વમાનને, પત્નને, ખિજ્વાતો,, બિન્ધુગ્ગો, સયપમે, ઓમાસે, સેયરે, હેમરે મામરે, પમરે, અર, વિદ્ સોને, વીયલોને, વિમલે, વિતતે। વિતસ્થે, વિસાતે, સાતે, સુવ્વર, અખિયટ્ટી, ાનડી, ફુનડી, રિ, રાવાતે, પુષ્પ, માવજે ।
ભાવાર્થ :- આ અઠયાસી મહાગ્રહ છે, તેના નામ આ પ્રમાણે છે– (૧) અંગારક (૨) વિકાલક (૩) લોહિતાક્ષ (૪) શનૈશ્વર (૫) આધુનિક (૬) પ્રાધુનિક (૭) કન (૮) કનક (૯) કનકનક (૧૦) કનવિતાનક (૧૧) કનસંતાનક (૧૨) સોમ (૧૩) સહિત (૧૪) આશ્વાસન (૧૫) કાર્યોપક.
(૧૬) કર્બટક (૧૭) અયકરક (૧૮) દુન્દુભક (૧૯) શંખ (૨૦) શંખવર્ણ (૨૧) શંખવર્ણાભ (૨૨) કંસ (૨૩) કંસવર્ણ (૨૪) કંસ વર્ષાભ (૨૫) નીલ (૨૬) નીલાવભાસ (૨૭) રુપ્ય (૨૮) રુપ્યાવભાસ (૨૯) ભસ્મ (૩૦) ભસ્મરાશી.