________________
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રાપ્તિ સૂત્ર
ભાવાર્થ :
પ્રશ્ન- તારા વિમાનવાસી દેવોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- તારા વિમાનવાસી દેવોની સ્થિતિ જઘન્ય સ્થિતિ પલ્યોપમના આઠમા ભાગની, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના ચોથા ભાગની છે. પ્રશ્ન- તારા વિમાન વાસી દેવીઓની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- જઘન્ય પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક પલ્યોપમના આઠમા ભાગની છે.
વિવેચનઃ
૩૫
પ્રસ્તુત સૂત્રોમાં જ્યોતિષ્ઠ દેવ તથા દેવીઓની સ્થિતિનું વર્ણન છે. દેવ કરતા દેવીઓની સ્થિતિ અલ્પ હોય છે.
જ્યોતિ દેવ દેવીઓની સ્થિતિ –
જયન્ય ચંદ્ર વિમાન
સૂર્ય વિમાન
દેવી દેવ દેવી
વ
વિ ાન
જઘન્ય
(ઓછામાં પલ્ય. ઓછી)
સ્થિતિ
અન
ન
ઓન
પલ્ય. પલ્ય. પલ્ય.
ઉત્કૃષ્ટ | ૧ લાખ ૫૦,– ૧,૦૦૦ | ૫૦૦ (વધુમાં વર્ષ ૦૦૦ વર્ષ વર્ષ વર્ષા | અધિક વર્ષ અધિક | અધિક '
સ્થિતિ ૧
૧ પલ્ય.
પલ્ય.
ગ્રા વિમાન નક્ષત્ર વિમાન
દેવ
દેવી
દેવ દેવી
સ્વરૂ
પલ્ય.
૧ પલ્ય.
નમ્
પલ્ય.
+
પ.
વિ ાન |
올
પલ્ય.
નારા વિમાન
દેવ દૈવી
~ |
પલ્ય.
올
પલ્ય.
+
સાવિ
પલ્ય. પલ્ય. પલ્ય. કૃપલ્ય.
અરૂ
સાધિક પલ્ય. | પલ્ય. નક્ષત્ર દેવી સ્થિતિ :– પ્રસ્તુતમાં નક્ષત્ર દેવીઓની જઘન્ય સ્થિતિ ? પલ્યોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ‰ પલ્યોપમની કહી છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રના ચોથા પદમાં અને શ્રી જીવાજીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના જ્યોતિષી દેવાધિકારમાં નક્ષત્ર દેવીની જઘન્ય સ્થિતિ ≠ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાતિરેક ૐ પલ્યોપમની કહી છે.
જ્યોતિક દેવોનું અલ્પબહુત્વ :
३२ ता एएसि णं चंदिम-सूरिय-गह णक्खत- तारारुवाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? ता चंदा य सूरा य एए णं दोवि तुल्ला सव्वत्थोवा, णक्खता संखिज्जगुणा गहा संखिज्जगुणा, तारा संखिज्जगुणा ।
ભાવાર્થ:- પ્રશ્ન- આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓમાં કોણ કોનાથી અપ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર- ચંદ્ર અને સૂર્ય સમાન છે અને સર્વથી અલ્પ છે, તેની અપેક્ષાએ નક્ષત્ર સંખ્યાત ગુણા(૨૮ ગુણા) અધિક છે, નક્ષત્રોની અપેક્ષાએ ગ્રહો સંખ્યાતગુણા છે. ગ્રહોની અપેક્ષાએ તારા સંખ્યાતગુણા અધિક છે.