________________
૩૪૨ |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રાપ્તિ સૂત્ર
સમપૃથ્વી અને જ્યોતિષ્ક ચક્ર વચ્ચેનું અંતર :- સમ પૃથ્વીથી ૭૯૦ યોજનની ઊંચાઈએ જ્યોતિષ્ઠ ચક્ર પરિભ્રમણ કરે છે. સૂત્રકારે સૂત્રમાં ચંદ્ર, સૂર્ય અને નીચે રહેલા તારા મંડળનું સમપૃથ્વીથી અંતર દર્શાવ્યું છે. ગ્રહ, નક્ષત્ર, તારા મંડળોના કરોડો તારાઓનું નિશ્ચિત અંતર દર્શાવ્યું નથી. સમપૃથ્વીથી ૮૦૦ યોજને સૂર્ય મંડળ અને ૮૮૦ યોજને ચંદ્ર મંડળ છે. શેષ નક્ષત્રો, ગ્રહો, તારાઓના મંડળો સમપૃથ્વીથી ૭૯૦ થી ૯૦૦ યોજન સુધી અર્થાતુ ૧૧૦ યોજનના ક્ષેત્રમાં ઉપર-નીચે ગમે ત્યાં હોય છે. કેટલાક ગ્રહો નક્ષત્રો તથા તારાઓના મંડળનું સમપૃથ્વીથી અંતર ગ્રંથોમાં જોવા મળે છે, તે આ પ્રમાણે છે
સમપૃથ્વીથી
| સૂર્યાદિની ઊંચાઈ
મંગળ
ઝલક
નE 5
અંક | | મંડલ
==
મંડળ
૧
૮ oછે .
કેતુ
HiR
*
*
*
*
પ્તમે બL
જ્યોતિષવિમાનથી |
ઊંચાઈ
સુર્ય
|
જ્યોતિષ્ક ચાની સમપથ્વીથી ઊંચાઈ:
જ્યોતિષ્ક દેવ | સમપુથ્વીથી ઊંચાઈ | તારામંડળ
૭૯૦ યોજન ૮00 યોજન
૮૮૦ યોજન કેટલાક નક્ષત્ર મંડળ ૮૮૪ યોજન ગ્રહમંડળમાં
૮૮૮ યોજન બુધાદિ ગ્રહો
તારામંડળથી
સુર્યથી ચંદ્રથી
૧0 યોજન ઊંચે ૮0 યોજન ઊંચે ૪ યોજન ઊંચે ૪ યોજન ઊંચે
નક્ષત્રથી