________________
પ્રાભૃત-૧૮
.
૩૪૧ |
પરિભ્રમણ કરે છે અને અઢીદ્વીપની બહારના ચંદ્રાદિ વિમાનો સ્થિર છે.
રયા_બાપુદવી વહુરાણના ભૂનિમા Irગો- સમ પૃથ્વી, રત્નપ્રભા પૃથ્વીનો સમતલ ભૂમિભાગ. રત્નપ્રભા પૃથ્વીનો પિંડ એક લાખ અને એસી હજાર યોજનાનો છે. તેના ઉપરી તલ ભાગની મધ્યમાં અર્થાત્ આ જંબૂદ્વીપની મધ્યમાં મેરુપર્વત છે. આ મેરુપર્વત જમીનમાં ૧000 યોજન ઊંડો છે અને બહાર ૯૯૦00 યોજન ઊંચો છે. જે ભૂમિભાગથી મેરુ બહાર દેખાય છે, તે મેરુનો કંદ ભાગ કહેવાય છે અને ત્યાં રત્નપ્રભા પૃથ્વીનો પિંડ પૂરો થાય છે. ત્યાં મેરુપર્વતની પહોળાઈ ૧0,000 યોજન છે. મેરુના આ કંદનો મધ્યભાગ સમતલપૃથ્વી કહેવાય છે.
जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स बहुमज्झ देसभाए इमीसे रयणप्पभाए पुढवीए उवरिमहेट्ठिल्लेसु खुपयरेसु एत्थणं तिरियलोगस्स मज्झे अट्ठपएसिए रुयए पण्णत्ते, जओ णं
HTો વલ કિલ્લો વંતિ ! –શ્રી ભગવતી સૂત્ર. જંબૂદ્વીપ નામના દ્વીપના મેરુપર્વતના મધ્ય ભાગમાં અર્થાત્ મેરુપર્વતની ૧૦000 યોજનની પહોળાઈ છે, તેના મધ્ય ભાગમાં રત્નપ્રભા પૃથ્વીના ઉપર-નીચેના બે ક્ષુલ્લક પ્રતર છે. અહીં જ તિર્યક લોકનો મધ્યભાગ છે અને તેમાં આઠ રૂચક પ્રદેશ
સમતલ ભૂમિભાગ :કહ્યા છે ત્યાંથી દશ દિશાઓનો પ્રારંભ થાય છે. આ સ્થાન જ સમતલ ભૂમિભાગ કહેવાય છે..
વર્તમાન ભૂગોળ આદિમાં પર્વતની ઊંચાઈ, નદી વગેરેની ઊંડાઈનું માપ દરિયાઈ સપાટી (Sea leval)થી માપવામાં આવે છે, તેમ જૈન ભૂગોળ-ખગોળમાં ઊર્ધ્વ લોકાદિ લોક વિભાગો, સૂર્ય-ચંદ્રાદિની ઊંચાઈ, અધોગ્રામ-સમુદ્રોની
- સમતુનિ . ઊંડાઈ વગેરેના માપ
૨૦૦૦૦ ના
મુલ્લક મૃતક સમપૃથ્વીથી માપવામાં આવે છે.
મધ્યલોકના જંબૂદ્વીપ વગેરે દ્વીપોની ભૂમિ જ રત્નપ્રભા (પ્રથમ) નરકની પૃથ્વીનું ઉપરી તલ છે અને જંબૂદ્વીપની મધ્યમાં મેરુપર્વતના ઘેરાવાના મધ્ય ભાગને સમપૃથ્વી કહે છે. આ સમપૃથ્વીથી ૭૯૦ યોજન ઊંચે વિમાનો છે.
--
'(Cen
-
-
)
---ળ
| te લો. ) જય ક્રિકેક
---૦૦R --1-
શૈ---
+-- ૩ ૦૦R ----ઝs ----- ૩૦૦ 8 ----
- તલનાગતિ કેટલોક
'મભાળજોઉ૫રા
બના:
જ06 € -----