________________
૩૩૦ ]
શ્રી ચંદ્રસૂર્ય પ્રશાપ્તિ સૂત્ર
ચંદ્રાદિ મંડળને પાર કરવામાં વ્યતીત થતાં અહોરાત્ર :१९ ता एगमेगं मंडलं चंदे कइहिं अहोरत्तेहिं चरइ ? ता दोहिं अहोरत्तेहिं चरइ एक्कतीसेहिं भागेहिं अहिएहिं चउहिं बेयालेहिं सएहिं राइदिएहिं छेत्ता ।
ता एगमेगं मंडलं सूरे कइहिं अहोरत्तेहिं चरइ ? ता दोहिं अहोरत्तेहिं चरइ।
ता एगमेगं मंडलं णक्खत्ते कइहिं अहोरत्तेहिं चरइ ? ता दोहिं अहोरत्तेहिं चरइ, दोहिं भागेहिं ऊणेहिं तिहिं सत्तसडेहिं सएहिं राइदिएहिं छेत्ता । ભાવાર્થ :- પ્રશ્ન– ચંદ્ર કેટલા અહોરાત્રમાં એક-એક મંડળને પાર કરે છે ? ઉત્તર- એક અહોરાત્રના ૪૪૨ ભાગ કરીને, તેના ૩૧ ભાગ અર્થાતુ ચારસો બેતાલીસ્યા એકત્રીસ ભાગ અધિક ૨ અહોરાત્ર અર્થાત્ ૨ રૂ, અહોરાત્રે ચંદ્ર એક-એક મંડળને પૂર્ણ કરે છે.
પ્રશ્ન- સૂર્ય કેટલા અહોરાત્રમાં એક-એક મંડળને પાર કરે છે ? ઉત્તર- સૂર્ય બે અહોરાત્રે એક-એક મંડળને પૂર્ણ કરે છે.
પ્રશ્ન- નક્ષત્ર કેટલા અહોરાત્રમાં એક-એક મંડળને પાર કરે છે ? ઉત્તર- એક મંડળના ૩૬૭ ભાગ કરીને, તેના બે ભાગ અર્થાત્ ત્રણસો સડસઠીયા બે ભાગ ન્યૂન ૨ અહોરાત્રે (૧ ૩૪ અહોરાત્રે) નક્ષત્ર એક-એક મંડળને પૂર્ણ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્રને પોત-પોતાના એક-એક મંડળ પૂર્ણ કરવામાં વ્યતીત થતાં અહોરાત્રનું નિરૂપણ છે. (૧) એક યુગના ૮૮૪ ચંદ્ર મંડળને ચંદ્ર ૧૮૩) અહોરાત્રમાં પૂર્ણ કરે છે, તેથી ૧૮૩૦ + ૮૮૪ = ૨૨. ૮૪ નો ૨ થી છેદ ઉડાડતા પ્રાપ્ત ૨ 3, અહોરાત્રે ચંદ્ર એક-એક મંડળને પાર કરે છે. (૨) એક યુગના ૯૧૫ સૂર્ય મંડળને સૂર્ય ૧૮૩) અહોરાત્રમાં પૂર્ણ કરે છે, તેથી ૧૮૩૦ + ૯૧૫ – ૨ અહોરાત્રે સૂર્ય એક-એક મંડળને પાર કરે છે. (૩) એક યુગના ૯૧૭ : અર્ધ નક્ષત્ર મંડળને નક્ષત્ર ૧૮૩0 અહોરાત્રમાં પૂર્ણ કરે છે. તેથી ૧૮૩0 + ૯૧૭ 39 (૩૬૬૦ + ૧૮૩૫) = ૧૧૩ નો પ થી છેદ ઉડાડતા ૧ ૩૪ અહોરાત્રે નક્ષત્ર એક-એક મંડળને પાર કરે છે. પ્રત્યેક યુગમાં ચંદ્રાદિની મંડળ સંખ્યા:| २० ता जुगेणं चंदे कइ मंडलाई चरइ ? ता अट्ठ चुलसीए मंडलसए चरइ ।
ता जुगेणं सूरे कइ मंडलाइं चरइ ? ता णव पण्णरसमंडलसए चरइ ।
ता जुगेणं णक्खत्ते कइ मंडलाइं चरइ ? ता अट्ठारस पणतीसे दुभागमंडलसए વરડું |