________________
| પ્રાભૃત-૧૫
[ ૩૨૧ |
રીતે ત્રિરાશિ મૂકતા ૮૩૦૪૨ = 399 તેના પૂર્ણાક કાઢતાં 8 અહોરાત્રમાં ચંદ્ર એક મંડળ ચાલે છે. તેના મુહૂર્ત કરવા તેને ૩૦ થી ગુણતાં 3 x ૩૦ તેમાં રx ૩૦ = ૬૦મુહૂર્ત અને 9.399 (૩૭૨૦+૧૭૮ ૨ મુહૂર્ત નો ૮ થી છેદ ઉડાડતા મુહૂર્ત પ્રાપ્ત થાય છે. ૬૦ + ર = દર ૩ મુહૂર્તે ચંદ્ર બે અર્ધ મંડળ(એક પરિપૂર્ણ મંડળ) ચાલે છે. હવે બાસઠ મુહૂર્તના બસો એકવીસયા મુહૂર્તાશ કરવા દર X ૨૨૧ = ૧૩૭૦ર થાય અને તેમાં પૂર્વના ૨૩ ઉમેરતા(૧૩૭૦ + ૨૩) = ૧૩૭૨૫ (બસો એકવીસયા તેર હજાર સાતસો પચ્ચીસ) અંશ પ્રાપ્ત થયા છે.
ચંદ્ર ૧૩,૭૨૫ મુહૂર્તાશમાં ૧,૦૯,૮00 યોજનાશવાળું મંડળ પૂર્ણ કરે છે, તો રર૧ મુહૂર્તાશમાં કેટલું ચાલે? આ પ્રમાણે ત્રિરાશિ મૂકતા ૧૦૦૦ x ૩૩ = ૨,૪૫,૫,૮૦૦ + ૧૩,૭૨૫ = ૧,૭૬૮ અંશરૂપ ચંદ્ર મુહૂર્ત ગતિ પ્રાપ્ત થાય છે. સૂર્યની અંશાત્મક મુહૂર્ત ગતિઃ- એક યુગમાં પ્રત્યેક(બે) સૂર્ય ૯૧૫-૯૧૫ મંડળ અર્થાત્ ૯૧૫ × ૨ = ૧૮૩૦ અર્ધ મંડળ ચાલે છે. એક યુગના ૧૮૩૦ અહોરાત્ર છે. સૂર્ય ૧૮૩૦ અર્ધ મંડળ, ૧૮૩૦ અહોરાત્રમાં પાર કરે છે, તો બે અર્ધ(એક પ્રતિપૂર્ણ) મંડળ ચાલવામાં સૂર્યને કેટલો સમય લાગે? આ રીતે ત્રિરાશિ મૂકતા ૧૯૩૦૩, તેનો છેદ ઉડાડતા બે અહોરાત્ર પ્રાપ્ત થાય છે. બે અહોરાત્રમાં અર્થાત્ ૬૦ મુહૂર્તમાં એક સૂર્ય પૂર્ણ મંડળ(બે અર્ધ મંડળ) ઉપર ચાલે છે. ૦ મુહૂર્ત ૧,૦૯,૮૦૦ અંશવાળું મંડળ ચાલે છે, તો એક મુહૂર્તમાં કેટલું ચાલે ? આ પ્રમાણે ત્રિરાશિ મૂકતાં ૧,૦૯,૮૦૦ + ૬૦ = ૧૮૩૦ અંશ રૂપ સૂર્યની મુહૂર્ત ગતિ પ્રાપ્ત થાય છે. નક્ષત્રની અંશાત્મક મુહૂર્ત ગતિ :- એક યુગમાં(૨૮-૨૮) નક્ષત્રો ૯૧૭–૯૧૭ મંડળ અર્થાત્ ૯૧ ૪ ૨ = ૧૮૩૫ અર્ધમંડળ ચાલે છે. ૧૮૩૫ અર્ધમંડળને નક્ષત્રો ૧૮૩૦ અહોરાત્રમાં પાર કરે છે, તો ૨ અર્ધમંડળને કેટલા સમયમાં પાર કરે ? આ રીતે ત્રિરાશિ મૂકતા ૧૯૩૦ ૪૩ - ૧ અહોરાત્ર અને ૧૯૩૫ શેષ રહે છે. તેના મુહૂર્ત કરવા ૩૦ થી ગુણતા ૧૩૫ - ૩૦ - ૫૪૭૫૦ -૨૯૧૫૩૫ નો ૫ થી છેદ ઉડાડ તા ૨૯૭ મુહૂર્ત પ્રાપ્ત થાય છે.
આ રીતે ૧ અહોરાત્ર, ર૯ મુહૂર્ત અને ગુચ્છ મુહૂર્તાશમાં નક્ષત્રો ર અર્ધમંડળ(૧ પરિપૂર્ણ મંડળ)ને પાર કરે છે. ૧ અહોરાત્ર અને ર૯ મુહૂર્તના ત્રણસો સડસઠીયા ભાગ કરવા તેને ૩૬૭ થી ગુણતા (એક અહોરાત્રના ૩૦ મુહૂર્ત + ર૯ મુહૂર્ત = ૫૯ ૪ ૩૬૭ =) ૨૧,૫૩ + ૩૦૭ = ૨૧૯૬૦ મુહૂર્તાશમાં નક્ષત્રો એક મંડળને પાર કરે છે. ૨૧,૯૬૦ મુહુર્તાશે ૧,૦૯,૮૦૦ અંશાત્મક મંડળ ચાલે તો ૩૬૭ મુહૂર્તાશમાં કેટલું ચાલે? આ પ્રમાણે ત્રિરાશિ મૂકતા X ર૧૯૬૦ (આ ત્રિરાશિમાં ૧,૦૯,૮૦૦ ૪ ૩૬૭ = ૪,૦૨,૯૬,૬O0 + ૨૧,૯૬૦ = ૧,૮૩૫ અંશરૂપ નક્ષત્રની મુહૂર્ત ગતિ પ્રાપ્ત થાય છે.
૯૮00
૩૬૭.