________________
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
આ બીજા અયન, દક્ષિણાયનની સમાપ્તિ અંતિમ મંડળના ૬ ભાગ ઉપર થાય છે અને ત્યાંથી નવા ત્રીજા અયન ઉત્તરાયણનો પ્રારંભ થાય છે. ચંદ્ર તે મંડળના શેષ ૬૭–૨૬ = ૪૧ સડસઠીયા ભાગ સ્વપર ચલિત માર્ગ ઉપર ચાલે છે અને બીજા મંડળના રોષ કે ભાગમાંથી હું ભાગ પરચલિત અને ૩ ભાગ સ્વ–પર ચલિત મંડળ ઉપર ચાલીને પ્રથમ મંડળ પૂર્ણ કરે છે. તે જ રીતે બીજા મંડળમાં પણ ભાગ સ્વ-પર ચલિત, ઝુ ભાગ પરચલિત અને ક ભાગ સ્વચલિત મંડળ ઉપર ચાલે છે અને ત્રીજા અયનના ત્રીજા મંડળના ૐ ૐ ભાગ સ્વ-પર ચલિત માર્ગ ઉપર ચાલે છે, ત્યારે ચંદ્રમાસ પૂર્ણ થાય છે.
,
હાર
"
આ રીતે એક ચંદ્રમાસમાં ચંદ્રના બે અયન અને ત્રીજા અયનના બે મંડળ તથા ત્રીજા મંડળના ૪ ભાગ પૂર્ણ કરે છે. તેમાં યુગના પ્રથમ અયનમાં બંને ચંદ્રના માર્ગ સ્વતંત્ર ભિન્ન-ભિન્ન હોય છે. મંડળના જે ભાગ ઉપર બીજો ચંદ્ર પ્રથમ અયનમાં ચાલેલો હોય, તે મંડળ બીજા અયનમાં પ્રથમ ચંદ્ર માટે પરચલિત મંડળ કહેવાય છે, મંડળના જે ભાગ ઉપર પૂર્વ અયનમાં તે જ ચંદ્ર ચાલેલો હોય તે સ્વચલિત મંડળ કહેવાય છે અને મંડળના જે ભાગ ઉપર પૂર્વ અયનમાં બંને ચંદ્ર ચાલેલા, તે મંડળ સ્વ-પર ચલિત મંડળ કહેવાય છે અને પૂર્વ અયનમાં બંને ચંદ્ર ચાલેલા ન હોય તેવા મંડળ ભાગ અચલિત કહેવાય છે. પ્રથમ અયનમાં સર્વ મંડળ અચલિત જ હોય છે, તેથી તેને વર્જિને સૂત્રકારે ચંદ્ર માસના બીજા અયન ત્રીજા અયનના ત્રણ મંડળની સ્વ, પર સ્વ–પર, ચલિત મંડળ ભાગની સંખ્યાનું કથન સૂત્રમાં કર્યું છે. ચંદ્રમાસમાં ચંદ્ર અયનના સ્વ—પર ચલિતાદિ મંડળ :
અયન
પ્રથમ અયન
ત્રીજી અવન
ત્રીજું અવન
કહ્યું મંડળ
બીજું મંડળ
ત્રીજું મંડળ
સ્વચયિત મંડળ ભાગ
ૐ મંડળ ભાગ ઉપર ૧૩ વાર ચાલે
પર ચલિત મંડળ ભાગ
૬ મંડળ ભાગ ઉપર ૧૩ વાર ચાલે
સ્વ–પર ચલિત મંડળ ભાગ
ૐ મંડળ ભાગ ઉપર ફેંğ મંડળ ભાગ ઉપર ૧ વાર ચાલે
૧ વાર ચાલે
ૐ મંડળ ભાગ ઉપર ૧ વાર ચાલે
૩ મંડળ ભાગ ઉપર હૈ મંડળ ભાગ ઉપર ૧ વાર ચાલે ૧ વાર ચાલે
ૐ મંડળ ભાગ ૧ વાર ચાલે
૬, ૩
મંડળ ભાગ ઉપર ૧ વાર ચાલે
અમિત મંડળ ભાગ
૧૩ ૐ મંડળ ઉપર
એકવાર ચાલે.
ૐ ભાગ મંડળ
૨ વાર ચાલે