________________
પ્રાભૃત-૧૨
૨૭૫ ]
वएज्जा ? ता तीसं राइंदियाई अवड्डभागं च राइंदियस्स राइदियग्गेणं आहिएति વપw T
ता से णं केवइए मुहुत्तग्गेणं आहिएति वएज्जा ? ता णव पण्णरस मुहुत्तसए मुहुत्तग्गेणं आहिएति वएज्जा । ता एस णं अद्धा दुवालसखुत्तकडा आइच्चे संवच्छरे ।
ता से णं केवइए राइदियग्गेणं आहिएति वएज्जा ? ता तिण्णि छावडे राइंदियसए राइंदियग्गेणं आहिएति वएज्जा ।
ता से णं केवइए मुहुत्तग्गेणं आहिएति वएज्जा ? ता दस मुहुत्तस्स सहस्साई णव असीए मुहुत्तसए मुहुत्तग्गेणं आहिएति वएज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- આ પાંચ પ્રકારના સંવત્સરમાંથી ચોથા આદિત્ય-સૂર્ય સંવત્સરના સુર્ય માસમાં ૩૦ મુહૂર્તના એક અહોરાત્રના હિસાબે કેટલા અહોરાત્ર થાય છે? ઉત્તર- એક સૂર્ય માસમાં ૩૦ 3 અહોરાત્ર થાય છે.
પ્રશ્ન- એક સૂર્ય માસમાં કેટલા મુહૂર્ત હોય છે? ઉત્તર- એક સૂર્ય માસમાં ૯૧૫ મુહૂર્ત હોય છે. આ કાળને બાર ગુણાં કરતાં એક આદિત્ય સંવત્સર થાય છે.
પ્રશ્ન- આ બાર સૂર્ય માસવાળા એક સૂર્ય સંવત્સરમાં કેટલા અહોરાત્ર હોય છે? ઉત્તર– એક સૂર્ય સંવત્સરમાં ૩૬ અહોરાત્ર હોય છે.
પ્રશ્ન- એક સૂર્ય સંવત્સરમાં કેટલા મુહૂર્ત હોય છે? ઉત્તર- એક સૂર્ય સંવત્સરમાં દસ હજાર નવસો એંસી ૧૦,૯૮૦ મુહૂર્ત હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂર્ય વર્ષ અને સૂર્ય માસના અહોરાત્ર તથા મુહૂર્તનું કથન છે.
એક યુગના ૧૮૩૦ અહોરાત્ર અને એક યુગમાં સૂર્ય માસ છે, તેથી એક સૂર્ય માસમાં ૧૮૩૦ + ૬૦ = ૩૦ અહોરાત્ર પ્રાપ્ત થાય છે અને એક અહોરાત્રના ૩૦ મુહૂર્ત છે, તેથી માસના અહોરાત્ર ૩૦ને ૩૦ થી ગુણતા ૩૦ x ૩૦ = ૯૧૫ મુહૂર્ત એક સૂર્ય માસના પ્રાપ્ત થાય છે.
એક સૂર્ય સંવત્સરના ૧૨ માસથી એક સૂર્ય માસના અહોરાત્રને ગુણતા ૩૦ x ૧૨ = ૩૬૬ અહોરાત્ર એક સૂર્ય સંવત્સરના પ્રાપ્ત થાય છે અને તેના મુહૂર્ત કરવા ૩૦ થી ગુણતા ૩૬૬ x ૩૦ = ૧૦,૯૮૦ મુહૂર્ત એક સૂર્ય સંવત્સરના પ્રાપ્ત થાય છે. અભિવર્ધિત માસઃ સંવત્સરાદિના અહોરાત્ર મુહૂર્ત સંખ્યા :
६ ता एएसि णं पंचण्हं संवच्छराणं पंचमस्स अभिवड्डियसंवच्छरस्स अभिवड्डिए मासे तीसइ मुहुत्तेणं अहोरत्तेणं गणिज्जमाणे केवइए राइंदियग्गेणं आहिएति वएज्जा ? ता एक्कतीसं राईदियाई एगूणतीसं च मुहुत्ता सत्तरस बावट्ठिभागे