________________
प्रामृत-११
| २६५
|१० ता एएसि णं पंचण्हं संवच्छराणं तच्चस्स अभिवड्डियसंवच्छरस्स के आदी आहिएति वएज्जा ? ता जे णं दोच्चस्स चंदसंवच्छरस्स पज्जवसाणे, से णं तच्चस्स अभिवड्डिय संवच्छरस्स आई अणंतरपुरक्खडे समए । भावार्थ:- प्रश्न-पाय संवत्सरमांथीत्री अभिवति संवत्सरनो प्रारमध्यारे थाय छ? ઉત્તર- બીજા ચંદ્ર સંવત્સરના અંતિમ સમયથી અનંતર પુરસ્કૃત(આગલા) સમયથી ત્રીજા અભિવર્ધિત સંવત્સરનો પ્રારંભ થાય છે. ११ ता से णं किं पज्जवसिए आहिएति वएज्जा ? ता जे णं चउत्थस्स चंदसंवच्छरस्स आई, से णं तच्चस्स अभिवड्डियसंवच्छरस्स पज्जवसाणे अणंतरपच्छाकडे समए । भावार्थ :- प्रल-त्री अभिवति संवत्सरनोमंतश्यारे थायछ? 612-थोथा यंद्र संवत्सरन। પ્રારંભના સમયથી અનંતર પશ્ચાત્ કૃત(પાછલા) સમયે ત્રીજા અભિવર્ધિત સંવત્સરનો અંત થાય છે. १२ तं समयं च णं चंदे केणं णक्खत्तेणं जोएइ ? ता उत्तराहिं आसाढाहिं, उत्तराणं आसाढाणं तेरस मुहुत्ता तेरस य बावट्ठिभागा महुत्तस्स बावटुिंभागं च सत्तट्ठिधा छेत्ता सत्तावीस चुण्णिया भागा सेसा । ભાવાર્થ :- પ્રગ્ન- ત્રીજા અભિવર્ધિત સંવત્સરના અંત સમયે ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે? ઉત્તર- તે સમયે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે યોગમાં હોય છે. ઉત્તરાષાઢા નક્ષત્રના તેર મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા તેર ભાગ તથા સડસઠીયા સત્યાવીસ ચૂર્ણિકા ભાગ(૧૩ , 9 મુહૂર્ત) શેષ હોય ત્યારે ત્રીજા સંવત્સરનો અંત થાય છે. १३ तं समयं च णं सूरे केणं णक्खत्तेणं जोएइ ? ता पुणव्वसुणा, पुणव्वसुस्स दो मुहुत्ता छप्पण्णं बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं सत्तट्ठिधा छेत्ता सट्ठी चुण्णिया भागा सेसा । ભાવાર્થ :- પ્રશ્ન- ત્રીજા અભિવર્ધિત સંવત્સરના અંત સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે? ઉત્તર- તે સમયે સૂર્ય પુનર્વસુ નક્ષત્ર સાથે યોગમાં હોય છે. પુનર્વસુ નક્ષત્રના બે મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા છપ્પન ભાગ તથા સડસઠીયા સાઠ ચૂર્ણિકા ભાગ-૨ , મુહૂર્ત) શેષ હોય ત્યારે ત્રીજા સંવત્સરનો અંત થાય છે. १४ ता एएसि णं पंचण्हं संवच्छराणं चउत्थस्स चंदसंवच्छरस्स के आदी आहिए त्ति वएज्जा ? ता जे णं तच्चस्स अभिवड्डियसंवच्छरस्स पज्जवसाणे, से णं चउत्थस्स चंदसंवच्छरस्स आई अणंतरपुरक्खडे समए । भावार्थ:- प्रश्न-पांथ संवत्सरमाथी योथा यंद्र संवत्सरनो प्रारमध्यारे थायछ? 612