SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ | શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર (૨) બે શતભિષક થાવ બે જયેષ્ઠા(કુલબાર) નક્ષત્રોનો સીમાવિષ્કમ સડસઠીયાઅથવા ત્રીસયા ૧૦૦૫ ભાગનો( 9 )છે. (૩) બે શ્રવણ થાવબે પૂર્વાષાઢા(કુલ ૩૦) નક્ષત્રોનો સીમા વિખંભ સડસઠીયા અથવા ત્રીસયા ૨૦૧૦( )ભાગનો છે. (૪) બે ઉત્તરાભાદ્રપદા યાવતુ બે ઉત્તરાષાઢા(કુલ ૧૨) નક્ષત્રોનો સીમાવિષ્ઠભ સડસઠીયા અથવા ત્રીસયા ( )ભાગનો છે. વિવેચન : પ્રસ્તુત સુત્રોમાં નક્ષત્રોના ચંદ્રયોગના સીમા વિખંભ વિસ્તારનું નિરૂપણ છે. દસમાં પ્રાકૃતના બીજા પ્રતિ પ્રાભૂતમાં કાળની અપેક્ષાએ મુહૂર્તમાં ચંદ્રયોગનું પ્રરૂપણ કર્યું છે અને અહીં ક્ષેત્રની અપેક્ષાએ ક્ષેત્રના અંશ–ભાગથી ચંદ્રયોગના ક્ષેત્રના સીમા વિખંભનું કથન છે. યોગક્ષેત્ર વિષ્ઠભઃ- યોગ ક્ષેત્રનો વિસ્તાર. નક્ષત્રો જે ક્ષેત્રમાં ચંદ્ર-સૂર્ય સાથે યોગ વહન કરતાં પરિભ્રમણ કરે છે, તે યોગક્ષેત્ર કહેવાય છે અને તે ક્ષેત્રના વિસ્તારના પરિમાણને યોગક્ષેત્ર વિખંભ કહે છે. सव्वेसि पिणं णक्खत्ताणं सीमाविक्खभेणं सत्तट्टि भागं भवइ समंसे पण्णेत्ते । श्री સમવાયાંગ સૂત્ર, સમવાય-. દરેક નક્ષત્રોના સીમા વિધ્વંભને ૬૭ ભાગથી વિભાજિત કરવાથી તે સમ અંશવાળા કહેવાય છે. કોઈ પણ નક્ષત્ર એક અહોરાત્ર એટલે ૩૦ મુહુર્તમાં યોગનું વહન કરતાં-કરતાં જેટલા ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે, તે યોગ ક્ષેત્રના ૬૭ ભાગ(અંશ) કરવામાં આવે છે. નક્ષત્રોના યોગ ક્ષેત્રનો સીમાવિષ્ઠભ શોધવાની પદ્ધતિ:- અભિજિત નક્ષત્ર ચંદ્ર સાથે યોગ કરીને ૯ છું મુહૂર્તમાં ભાગ ક્ષેત્રને પાર કરે છે. અહીં કાલની અપેક્ષાએ અને ક્ષેત્રની અપેક્ષાએ એમ બે રીતે ત્રિરાશિ મૂકાય છે. (૧) ક્ષેત્રની અપેક્ષાએ ત્રિરાશિ મૂકતાં- નક્ષત્ર ૩૦ મુહૂર્તમાં ૬૭ ભાગ ચાલે તો ૯૭ મુહૂર્તમાં કેટલા ભાગ ચાલે? આ ત્રિરાશિમાં છ -છ - ભાગ પ્રાપ્ત થાય છે. (૨) કાલની અપેક્ષાએ ત્રિરાશિ મૂકતાં– નક્ષત્રને ૭ ભાગ ચાલવામાં ૩૦ મુહૂર્ત થાય તો ૨૧ ભાગ ચાલવામાં કેટલા મુહૂર્ત થાય? આ ત્રિરાશિમાં x 8 = 9 મુહૂર્ત પ્રાપ્ત થાય છે. આ રીતે અભિજિત નક્ષત્ર દુર મુહૂર્તમાં ભાગ ક્ષેત્રમાં યોગ વહન કરે છે. પ્રસ્તુતમાં યોગ ક્ષેત્રના સીમા વિખંભના કથનનો પ્રસંગ છે, તેથી ક્ષેત્રની પ્રધાનતા છે, તેમ છતાં કાલ અને ક્ષેત્ર બંને સાપેક્ષ હોવાથી સુત્રકારે સત્તક્રિમા તીસ મા' સીનિgો સડસઠીયા અને ત્રીસયા બંને ભાગનું કથન કર્યું છે. અભિજિતના મુહૂર્તમાં ૩૦-૬૭ = ૯ શું મુહૂર્ત યોગકાળ પ્રાપ્ત થાય છે અથવા ભાગમાં (દ0+૩૦ = ૨૧ ભાગ પ્રાપ્ત થાય છે.) યોગ કરે છે. આ રીતે આ બંને પરસ્પર સાપેક્ષ છે, તેથી સડસઠીયા અને ત્રીસયા બંને ભાગનું કથન છે, તેમ પ્રસ્તુતમાં સર્વત્ર સમજવું. એક અભિજિત નક્ષત્રના યોગ ક્ષેત્રનો સીમા વિખંભ સડસઠીયા, ત્રીસયા ૩૦ ભાગનો છે, બે
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy