________________
| २०४
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
भावार्थ:-प्रश्न- यंद्र भंऽजो छ? 6त्तर-यंद्र भंडणो पंछे. पं२ यंद्रभजोमांथी કેટલાક ચંદ્રમંડળો હંમેશાં નક્ષત્રોથી અવિરહિત અર્થાત્ નક્ષત્રના યોગથી યુક્ત છે. કેટલાક ચંદ્રમંડળો હંમેશાં નક્ષત્રોથી વિરહિત અર્થાતુ નક્ષત્ર યોગથી રહિત છે. કેટલાક ચંદ્રમંડળો સૂર્ય-ચંદ્ર અને નક્ષત્રોના સામાન્ય છે અર્થાત્ કેટલાક ચંદ્ર મંડળની સીધી રેખાએ સૂર્યમંડળ અને નક્ષત્ર મંડળ છે. કેટલાક ચંદ્રમંડળ છે સદા સૂર્યોથી વિરહિત અર્થાત્ સૂર્યમંડળના યોગથી રહિત છે. |४ ता एएसिं णं पण्णरसण्हं चंदमंडलाणं- कयरे चंदमंडला जे णं सया णक्खत्तेहिं अविरहिया ? कयरे चंदमंडला जे ण सया णक्खत्तेहिं विरहिया ? कयरे चंदमंडला जे णं रवि-ससि-णक्खत्ताणं सामण्णा भवंति ? कयरे चंदमंडला जे णं सया आइच्चेहिं विरहिया ?
ता एएसिं णं पण्णरसण्हं चंदमंडलाणं- तत्थ जे ते चंदमंडला जे णं सया णक्खत्तेहिं अविरहिया ते णं अट्ठ, तंजहा- पढमे चंदमंडले, तइए चंदमंडले, छ8 चंदमंडले, सत्तमे चंदमंडले, अट्ठमे चंदमंडले, दसमे चंदमंडले, एक्कारसमे चंदमंडले, पण्णरसमे चंदमंडले,
तत्थ जे ते चंदमंडला जे णं सया णक्खत्तेहिं विरहिया ते णं सत्त, तंजहा- बिइए चंदमंडले, चउत्थे चंदमंडले, पंचमे चंदमंडले, णवमे चंदमंडले, बारसमे चंदमंडले, तेरसमे चंदमंडले, चउद्दसमे चंदमंडले,
तत्थ जे ते चंदमंडला जे णं रवि-ससि-णक्खत्ताणं सामण्णा भवंति ते णं चत्तारि, तं जहा- पढमे चंदमंडले, तइए चंदमंडले, इक्कारसमे चंदमंडले, पण्णरसमे चंदमंडले,
_ तत्थ जे ते चंदमंडला जे णं सया आइच्चेहिं विरहिया ते णं पंच, तंजहाछढे चंदमंडले, सत्तमे चंदमंडले, अट्ठमे चंदमंडले, णवमे चंदमंडले, दसमे चंदमंडले । भावार्थ:-प्रश्न-आपंह यंद्रभऽजोमांथी-(१) सायंद्रभागोमेशा नक्षत्रोथीमविरहित () छ? (२) 24॥ यंद्रभऽजो डंभेशा नक्षत्रोथी वि२डित(२हित) छ ? (3) 24॥ यंद्रभऽजो सूर्य-यंद्र भने नक्षत्र (al)ना साथे सामान्य छ ? (४) 20 यंद्रभऽजो डंभेशा सूर्योथी वि२लित छ ?
ઉત્તર- (૧) આ પંદર ચંદ્રમંડળોમાંથી પ્રથમ ચંદ્રમંડળ, ત્રીજું ચંદ્રમંડળ, છઠ્ઠ ચંદ્રમંડળ, સાતમું ચંદ્રમંડળ, આઠમું ચંદ્રમંડળ, દસમું ચંદ્રમંડળ, અગિયારમું ચંદ્રમંડળ અને પંદરમું ચંદ્રમંડળ, આ આઠ ચંદ્ર-મંડળો સદા નક્ષત્રોથી યુક્ત હોય છે.
(२) ॥ यंद्रभजोमांथी, बीलु यंद्रभऽण, यो| यंद्रभऽ, पांय यंद्रभऽण, नवभुं यंद्रभऽण, બારમું ચંદ્રમંડળ, તેરમું ચંદ્રમંડળ અને ચૌદમું ચંદ્રમંડળ, આ સાત ચંદ્રમંડળો સદા નક્ષત્રોથી રહિત હોય છે.