SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ | १७ શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર |१३ ता आसाढिण्णं पुण्णमासिं कइ णक्खत्ता जोएंति ? ता दोण्णि णक्खत्ता जोएंति, तं जहा- पुव्वासाढा उत्तरासाढा य । भावार्थ:-प्रश्न-आषाढी परिभाना यंद्र साथे 24 नक्षत्रोनोयोग थाय छ? 6त्तर- अषाढी पूणिमाना यंद्र साथे (१) पूर्वाषाढा ने (२) उत्तराषाढा, आले नक्षत्रानो योग थायछ. પૂર્ણિમા સાથે કુલાદિ નક્ષત્રોનો યોગ - १४ ता साविट्ठिण्णं पुण्णमासिणिं णं किं कुलं जोएइ, उवकुलं वा जोएइ, कुलोवकुलं वा जोएइ ? ता कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, कुलोवकुलं वा जोएइ । कुलं जोएमाणे धणिट्ठा णक्खत्ते जोएइ, उवकुलं जोएमाणे सवणे णक्खत्ते जोएइ, कुलोवकुलं जोएमाणे अभिई णक्खत्ते जोएइ । साविट्ठिण्णं पुण्णिमं कुलं वा जोएइ, उवकुलं वा जोएइ कुलोवकुलं वा जोएइ । कुलेण वा जुत्ता उवकुलेण वा जुत्ता कुलोवकुलेण वा जुत्ता साविट्ठी पुण्णिमा जुत्ताइ वत्तव्वं सिया । ભાવાર્થ – પ્રશ્ન– શ્રાવણી પૂર્ણિમાના ચંદ્ર સાથે શું કુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે? ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે? કે કલીપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે? ઉત્તર- કુલસંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે અથવા ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે અથવા કુલપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે. (१) इस संशय नक्षत्रनोयोगथाय तो धनिष्ठा नक्षत्रनोयोगथायछ, (२)64 संश नक्षत्रनो યોગ થાય, તો શ્રવણ નક્ષત્રનો યોગ થાય છે અને (૩) કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય તો અભિજિત નક્ષત્રનો યોગ થાય છે. શ્રાવણી પૂર્ણિમાના ચંદ્ર સાથે કુલસંજ્ઞક, ઉપકુલસંજ્ઞક અથવા કુલપકુલસંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે. આ પ્રમાણે શ્રાવણી પૂર્ણિમા કુલયોગ યુક્ત, ઉપકુલયોગયુક્ત અને કુલીપકુલ યોગ યુક્ત કહેવાય છે. |१५ ता पोट्ठवइण्णं पुण्णिमं किं कुलं जोएइ, उवकुलं जोएइ, कुलोवकुलं वा जोएइ ? ता कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, कुलोवकुलं वा जोएइ । कुलं जोएमाणे उत्तरापोट्ठवया णक्खत्ते जोएइ, उवकुलं जोएमाणे पुव्वापोट्टवया णक्खत्ते जोएइ, कुलोवकुलं जोएमाणे सतभिसया णक्खत्ते जोएइ । पोट्टवइण्णं पुण्णिमं कुलं वा जोएइ, उवकुलं वा जोएइ कुलोवकुलं वा जोएइ । कुलेण वा जुत्ता उवकुलेण वा जुत्ता कुलोवकुलेण वा जुत्ता पुट्ठवई पुण्णिमा जुत्ता वत्तव्वं सिया । भावार्थ:-प्रश्न-भाद्रपट्टी पूर्णिमाना यंद्र साथे |दुखसंशय नक्षत्रनो योगथायछ? 64मुख संश નક્ષત્રનો યોગ થાય છે? કલોપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે? ઉત્તર- કુલ સંશક નક્ષત્રોનો યોગ થાય છે, ઉપકુલ સંજ્ઞક નક્ષત્રોનો યોગ થાય છે અથવા કુલપકુલ સંજ્ઞક નક્ષત્રોનો પણ યોગ થાય છે.
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy