________________
प्रात-१०: प्रतिप्रामृत-१
| १४८
| દસમું પ્રાભૃતઃ પહેલું પ્રતિપ્રાભૂત
। नक्षत्रयोग: नक्षत्रम )
નક્ષત્રના ક્રમ વિષયક પાંચ પ્રતિપત્તિઓ:| १ ता जोगे त्ति वत्थुस्स आवलियाणिवाए आहिएति वएज्जा । ता कहं ते जोगे ति वत्थुस्स आवलियाणिवाए आहिएति वएज्जा ? तत्थ खलु इमाओ पंच पडिवत्तीओ पण्णत्ताओ, तं जहा
तत्थेगे एवमाहंसु-ता सव्वे विणं णक्खत्ता कत्तियादिया भरणिपज्जवसाणा पण्णत्ता, एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु- ता सव्वे वि णं णक्खत्ता महादिया अस्सेसपज्जवसाणा पण्णत्ता, एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु- ता सव्वे वि णं णक्खत्ता, धणिट्ठादिया सवणपज्जवसाणा पण्णत्ता, एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु- ता सव्वे वि णं णक्खत्ता अस्सिणी आदिया रेवईपज्जवसाणा पण्णत्ता, एगे एवमाहंसु ।।
एगे पुण एवमाहंसु- ता सव्वे वि णं णक्खत्ता भरणीआदिया अस्सिणीपज्जवसाणा पण्णत्ता, एगे एवमासु ।। भावार्थ:- नक्षत्रो आवसिडी ३५ अर्थात मश: यंद्र-सुर्य साथे योग छे. प्रश्न- नक्षत्रो ध्या ક્રમથી સૂર્ય અને ચંદ્ર સાથે યોગ કરે છે? ઉત્તર- નક્ષત્રના ક્રમ વિષયક અન્યતીર્થિકોની પાંચ પ્રતિપત્તિઓ 5डी छ, ते साप्रमाणे(૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે કૃત્તિકાથી પ્રારંભ કરીને ભરણી સુધીના ક્રમથી સર્વનક્ષત્રો યોગ કરે છે. (ર) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે મઘાથી પ્રારંભ કરીને અશ્લેષા સુધીના ક્રમથી સર્વ નક્ષત્રો યોગ કરે છે. (૩) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ધનિષ્ઠાથી પ્રારંભ કરીને શ્રવણ સુધીના ક્રમથી સર્વ નક્ષત્રો યોગ કરે છે. (૪) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે અશ્વિનીથી પ્રારંભ કરીને રેવતી સુધીના ક્રમથી સર્વ નક્ષત્રો યોગ કરે છે. (૫) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ભરણીથી પ્રારંભ કરીને અશ્વિની સુધીના ક્રમથી સર્વ નક્ષત્રો યોગ કરે છે. नक्षत्र :| २ वयं पुण एवं वयामो ता सव्वे वि णं णक्खत्ता अभिई आदिया, उत्तरासाढा