________________
[ ૧૦૦ |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
તાપ તથા અંધકાર ક્ષેત્રમાં જે સ્થાનની પહોળાઈ જાણવી હોય તે સ્થાનની પરિધિને ત્રણ અથવા બે થી ગુણીને દસથી ભાગ આપતા જે સંખ્યા પ્રાપ્ત થાય, તે તે સ્થાનગત પ્રકાશ તથા અંધકાર ક્ષેત્રની પહોળાઈ જાણવી.
અહીં આપણે ચાર સ્થાનગત પ્રકાશઅંધકાર ક્ષેત્રની પહોળાઈનો વિચાર કર્યો છે, યથા
સર્વાત્યંતર મંડળ ઉપરના પરિભ્રમણ સમયે(૧) મેરુપર્વતની પરિધિ
૩૧,૨૩ યોજન x ૩ = ૯૪,૮૬૯ + ૧૦ = ૯,૪૮૬ યોજન તાપક્ષેત્રની પહોળાઈ.
૩૧, ૨૩ યોજન x ૨ = ૩,૨૪૬+ ૧૦ = ૬,૩૨૪ યોજન અંધકાર ક્ષેત્રની પહોળાઈ. (૨) પ્રથમ મંડળ સ્થાને પરિધિ
૩,૧૫,૦૮૯ યોજન ૪ ૩ = ૯,૪૫,૨૬૭ + ૧૦ = ૯૪,પર૬% યોજન તાપક્ષેત્રની પહોળાઈ.
૩,૧૫,૦૮૯ યોજન ૪ ૨ = ૬૩૦,૧૭૮ + ૧૦ = ૩,૦૧૪ યોજના અંધકારક્ષેત્રની પહોળાઈ. (૩) બૂઢીપાંતે પરિધિ
૩,૧૬,૨૨૮ યોજન x ૩ = ૯,૪૮,૬૮૪ - ૧૦ = ૯૪,૮૬ યોજન તાપક્ષેત્રની પહોળાઈ.
૩,૧૬૨૨૮ યોજન ૪ ૨ = ૬,૩૨,૪૫૬+ ૧૦ = ૩,૨૪પ યોજના અંધકાર ક્ષેત્રની પહોળાઈ. (૪) અંતિમ મંડળ સ્થાને પરિધિ
૩,૧૮,૩૧૫ યોજન X ૩ = ૯,૫૪,૯૪૫ + ૧૦ = ૯૫,૪૯૪ યોજન તાપક્ષેત્ર પહોળાઈ.
૩,૧૮,૩૧૫ યોજન ૪ ૨ = ૬,૩૬,૩૦ + ૧૦ = ૩,૬૩ યોજન અંધકાર ક્ષેત્રની પહોળાઈ. તાપ-અંધકારક્ષેત્રની પહોળાઈ :સભ્યતર | મેરુ સમીપે પ્રથમ જબૂડીપાંતે અંતિમ | સર્વબાલ મંડળના મંડળના મંડળે
મંડળે
મ . ભ્રમણ સમયે
સમયે તાપક્ષેત્રની | ૯,૪૮૬ | | ૯૪,પર
૯૪,૮૬૮ 6 ૯૫,૪૯૪ | અંધકારક્ષેત્રની પહોળાઈ | યોજના | યોજના | યોજના | યોજન | પહોળાઈ અંધકારક્ષેત્રની | ૬,૩૨૪% | ૩,૦૧૭ | ૩,૨૪૫% ૩, ૩ તાપક્ષેત્રની પહોળાઈ | યોજના યોજના | યોજના | યોજન | પહોળાઈ
સુત્રકારે તાપ-અંધકાર ક્ષેત્રની મેરુ પાસેની પહોળાઈને સર્વાત્યંતર બાહા અને લવણ સમુદ્ર પાસેની પહોળાઈને સર્વ બાહ્ય બાહા કહી છે. આ બંને પ્રકારની પહોળાઈ અનવસ્થિત-અનિશ્ચિત છે. દક્ષિણાયનમાં તાપક્ષેત્રની પહોળાઈ ઘટે અને અંધકાર ક્ષેત્રની પહોળાઈ વધે છે. ઉત્તરાયણમાં તાપક્ષેત્રની પહોળાઈ વધે છે અને અંધકાર ક્ષેત્ર ઘટે છે.
ઊધ્વદિ દિશામાં સૂર્યના પ્રકાશ ક્ષેત્રનું પ્રમાણ:१७ ता जंबुद्दीवे दीवे सूरिया केवइयं खेत्तं उड्टुं तवंति ? केवइयं खेत्तं अहे तवति ? केवइयं खेत्तं तिरियं तवंति ?