SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ] શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર ૨૭૯) યોજન હોય છે. ત્યારે મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્ત (૧૭૫ મુહૂર્ત)ની રાત્રિ તથા મુહૂર્ત અધિક ૧૨ મુહૂર્ત (૧૨ મુહૂર્ત)નો દિવસ હોય છે. ९ एवं खलु एएणं उवाएणं पविसमाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडल संकममाणे-संकममाणे पंच-पंच जोयणाई पणतीस च एगट्ठिभागे जोयणस्स एगमेगे मंडले विक्खंभवु४ि णिवुड्डेमाणे-णिवुड्डेमाणे अट्ठारस जोयणाइ परिरयवढेि णिवुड्डेमाणे-णिवुड्डेमाणे सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, ता जया णं सूरिए सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं सा मंडलवया अडयालीसं एगट्ठिभागे जोयणस्स बाहल्लेणं, णवणउइं जोयणसहस्साई छच्च चत्ताले जोयणसए आयाम-विक्खंभेणं, तिण्णि जोयणसयसहस्साइं पण्णरससहस्साई एगूणणउई च जोयणाई किंचि विसेसाहिए परिक्खेवेणं पण्णत्ते, तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता राई भवइ । एस णं दोच्चे छम्मासे एस णं दोच्चस्स छम्मासस्स पज्जवसाणे, एस णं आइच्चे संवच्छरे एस णं आइच्चस्स संवच्छरस्स पज्जवसाणे । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી બાહ્ય મંડળથી અંદર પ્રવેશતા સુર્ય પછી-પછીના મંડળો ઉપર સંક્રમણ કરતા પ્રત્યેક મંડળે લંબાઈ-પહોળાઈમાં પ યોજન અને પરિધિમાં ૧૮ યોજનને ઘટાડતાં-ઘટાડતાં સર્વાવ્યંતર મંડળ ઉપર પહોંચે છે. સુર્યો જ્યારે સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય, ત્યારે તે સર્વાત્યંતર(પ્રથમ) મંડળ નો વિસ્તાર ફેંક યોજન, લંબાઈ-પહોળાઈ ૯૯,૬૪૦ યોજન અને પરિધિ સાધિક ૩,૧૫,૦૮૯ યોજન હોય છે અને ત્યારે સૌથી મોટો, લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો દિવસ અને ટૂંકામાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે. આ રીતે બીજા છ માસ પૂર્ણ થાય છે. સર્વાત્યંતર મંડળ ઉપર સૂર્યનું પરિભ્રમણ પૂર્ણ થતાં બીજા છ માસ અર્થાત્ ઉત્તરાયણનો અંત થાય છે. આ આદિત્ય સંવત્સર છે. બે અયન પૂર્ણ થતાં આદિત્ય સંવત્સરનો અંત થાય છે. વિવેચન : - પ્રસ્તુત સૂત્રમાં સૂર્યના ૧૮૪ મંડળનો વિસ્તાર, લંબાઈ-પહોળાઈ તથા પરિધિનું કથન છે. મંડસંવત- મંડલ સ્થાન. અહીં મંડળનવતાની સંસ્કૃત છાયા ખંડનાન કરવામાં આવે છે. મંડલપલાનિ સૂર્યમંડન સ્થાનાનીત્યર્થ - વૃત્તિ. પ્રસ્તુત પ્રસંગમાં મંડળ પદથી મંડળ(માર્ચ) સ્થાન અર્થનું ગ્રહણ થાય છે. સાતમાં પ્રતિપ્રાભૃતમાં નંદનવતાની સંસ્કૃત છાયા મંડલવતા હોવાથી ત્યાં મંડલવાન–સૂર્યાદિ વિમાન અર્થ કરવામાં આવેલ છે.
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy